શોધખોળ કરો

Amitabh Bachchan Covid 19: અમિતાભ બચ્ચનને કોરોના થતાં સૌરાષ્ટ્ર પ્રવાસ થઈ શકે છે કેન્સલ

જૂનાગઢમાં અમિતાભ બચ્ચનનો આગામી પ્રવાસ કેન્સલ થઈ શકે છે. બચ્ચન શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત લેવાના હતા. 26 ઓગસ્ટના રોજ  બિગ બિ આવવાના હતા.

Amitabh Bachchan Covid 19: અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મને મળેલા દરેક લોકોને પોતાની જાતની તપાસ કરાવે (Corona test) અને સુરક્ષિત રહેવાની અપીલ કરું છું."

જૂનાગઢમાં અમિતાભ બચ્ચનનો આગામી પ્રવાસ કેન્સલ થઈ શકે છે. બચ્ચન શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત લેવાના હતા. 26 ઓગસ્ટના રોજ  બિગ બિ આવવાના હતા. આજે શેરનાથ બાપુ દ્વારા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.હાલ પત્રકાર પરિષદ કેન્સલ કરાઈ છે. કોવિડના કારણે બિગ બિ સોરઠનો પ્રવાસ ટાળી શકે છે.

હાલ KBC 14ને હોસ્ટ કરી રહ્યા છે બીગ બીઃ

કોરોના પોઝિટિવ આવેલા અમિતાભ બચ્ચન હાલ કૌન બનેગા કરોડપતિ (KBC 14) શોને હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં અમિતાભ બચ્ચન આવે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તેમને કેવી રીતે ચેપ લાગ્યો તે કહેવું મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા કામ કરે છે. તે કોરોના વાયરસના સમયમાં પણ પોતાનું ખૂબ ધ્યાન રાખતા જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ આ દિવસોમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ અજય દેવગન ફિલ્મ 'રનવે 34'માં જોવા મળ્યા હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આ પછી તે અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારોઃ

તાજેતરના દિવસોમાં, મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે સાંજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં 1355 કેસ સામે આવ્યા છે. તે જ સમયે, સમગ્ર મહારાષ્ટ્રમાં 1910 કેસની પુષ્ટિ થઈ છે, જે સોમવાર કરતા 727 વધુ છે. સોમવારે 1183 નવા કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 80,87,476 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે અત્યાર સુધીમાં 1,48,203 લોકોના મોત થયા છે. સોમવારે 1273 દર્દીઓ ચેપમુક્ત થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 79,26,918 દર્દીઓએ ચેપને માત આપી છે. રાજ્યમાં 12,355 દર્દીઓ સારવાર હેઠળ છે. મુંબઈમાં સૌથી વધુ 6269 દર્દીઓ સારવાર હેઠળ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget