શોધખોળ કરો

News: 7મી જાન્યુઆરીએ રાજકોટમાં સંઘનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ, મોટી સંખ્યામાં સ્વયંસેવકો ગણવેશમાં થશે એકત્રિત

દેશભરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમને લઇને ઉત્સાહિત છે. ગુજરાતમાં પણ આ કાર્યક્રમને લઇને તૈયારી થઇ રહી છે

Ram Mandir News: દેશભરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમને લઇને ઉત્સાહિત છે. ગુજરાતમાં પણ આ કાર્યક્રમને લઇને તૈયારી થઇ રહી છે, આગામી 7મી જાન્યુઆરીએ રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયં સેવકનો મેગા કાર્યક્રમ કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાવવાનો છે, ડૉ. મનમોહન વૈદ્યની હાજરીમાં આ કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડમાં સવાર 9થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. 

રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો મોટો કાર્યક્રામ આગામી દિવસમાં યોજાશે. આગામી 7મી જાન્યુઆરીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોનું મોટું એકત્રીકરણ છે, આ દરમિયાન અહીં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાશે. સંઘના સહકાર્યવાહ ડૉ.મનમોહન વૈદ્યની હાજરીમાં આ સમગ્ર કાર્ય વિસ્તાર કુંભ આયોજન કરવામાં આવ્યુ છે. આમાં 10 વર્ષથી મોટા બાળકોને પણ કાર્ય વિસ્તાર કુંભમાં પ્રવેશ આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગણવેશમાં સ્વયંમસેવકોનું એકત્રીકરણ થશે. સંઘનું કાર્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, સંઘની સ્થપનાને 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમો દેશભરમાં યોજાઇ રહ્યાં છે. 

રામ મંદિરમાં 15-22 જાન્યુઆરી 2024 સુધીનું શિડ્યૂલ (Ram Mandir inauguration 2024 full schedule)

15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ -ધનુર્માસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.
17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાને શહેરના પ્રવાસ માટે બહાર કાઢવામાં આવશે.
18 જાન્યુઆરી 2024 - આ દિવસથી જીવનના અભિષેકની પ્રક્રિયા શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, જેમાં વિવિધ નદીઓનું પાણી એકત્રિત કરવામાં આવ્યું છે. વાસ્તુ શાંતિ વિધિ થશે.
21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 ભઠ્ઠીઓ સાથે દિવ્ય સ્નાન કરશે.
અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.
રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત (રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 2024 મુહૂર્ત)

અયોધ્યામાં રામ મંદિર માટે લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Advertisement

વિડિઓઝ

Surat Accident News: સુરતમાં રફતારની મજામાં બ્લોગર યુવકે ગુમાવ્યો જીવ
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Parliament Winter Session: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?
Gold Price Today: અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં ઈતિહાસ રચાયો, સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ! જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gujarat RERA New Rule: આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
આજથી બિલ્ડરોની 'મનમાની' બંધ! ગુજરાતમાં લાગુ થયો નવો કડક નિયમ, સાઈટ પર આ ન હોય તો થશે દંડ
IND vs SA 2nd ODI: રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
રાયપુરમાં ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે આ 4 આફ્રિકન ખેલાડીઓ, એકલા હાથે બાજી પલટાવવા સક્ષમ
Central Govt Employees: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર! આજથી આ મહત્વનો વિકલ્પ બંધ, હવે નહીં મળે લાભ
WhatsApp New Guidelines: વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ  આઉટ, સરકારના કડક નિયમો જાહેર
વોટ્સએપ અને ટેલિગ્રામ યુઝર્સ સાવધાન! હવે દર 6 કલાકે કરવું પડશે લોગ આઉટ, સરકારના કડક નિયમો જાહેર
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ચાંદીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ રેટ 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
સમાંથા રુથ પ્રભુએ રાજ નિદિમોરું સાથે કર્યા લગ્ન, શેર કરી લગ્નની પ્રથમ તસવીર 
Embed widget