શોધખોળ કરો

ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ચૂંટણી લડવા મુદ્દે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ બુસ્ટર ડોઝ લીધો હતો. તેમણે કેન્દ્ર સરકારના નિણર્યને આવકાર્યો હતો. આ સાથે ફ્રન્ટલાઈન વોરયર્સની મહેનતને બિરદાવી હતી.

રાજકોટઃ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બુસ્ટર ડોઝ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ બુસ્ટર ડોઝ લીધો હતો. તેમણે કેન્દ્ર સરકારના નિણર્યને આવકાર્યો હતો. આ સાથે ફ્રન્ટલાઈન વોરયર્સની મહેનતને બિરદાવી હતી. આ સમયે તેમણે ચૂંટણી લડવાને લઈને પણ મોટો ધડાકો કર્યો હતો. 

વજુભાઇ વાળાએ પ્રધાનમંત્રી અને આરોગ્ય મંત્રીના વખાણ કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય ની સેવાને વખાણી. 2022માં ભાજપનો પતંગ જ ચગશે. જ્ઞાતિવાદના રાજકારણમાં માનનાર ક્યારેય આગળ વધતા નથી. પ્રજાના માનસ ઉપરથી ખબર પડે છે પ્રજાના ચૂંટણી પહેલા મૌન હોય છે. રાજ્ય સરકારના કામ પરથી કોનું શાસન આવશે તે ખબર પડે. હું હવે ચૂંટણી લડવાનો નથી. પાર્ટીમાં યુવા કાર્યકરોને સ્થાન મળવું જોઈએ. પાર્ટી ઇચ્છા પૂર્ણ કરે કાર્યકર કહેવાય. પહેલા કરતા રાજકારણ બદલાયું પણ લોકોની જીવન શેલી પણ બદલાઈ. ગમે તે થિયરી હોય પાર્ટી અને કામના થિયરી ચાલે છે. હું સાત વાર ચૂંટાયો મારા વિસ્તારમાં મારી જ્ઞાતી મતદારો વધુ નહતા.

તેમણે ચૂંટણી લડવા જેવી રાજનીતિથી દૂર રહેવાની સ્પષ્ટતા કરી હતી. વજુભાઈએ અપીલ કરી કે, એક ઉંમર પછી ચૂંટણી લડવાથી દરૂ રહી યુવાનોને મોક આપવો જોઇએ. જનતાને ખોટા વચનો આપી ગુમરાહ ન કરવાની પણ નેતાને સલાહ આપી હતી. ઠાલા વચનો આપી ચૂંટણી જીતવી હવે શક્ય નથી. જાતિવાદી થિયરી અપનાવી હવે જીતવું કોઈના માટે શક્ય નથી. જાતિવાદી રાજનીતિ લાંબી ચાલતી નથી. જાતિવાદ ભાજપમાં નહોતો, પરંતુ જાતિવાદનું અનુકરણ કરનારા હવે નહીં ચાલે.

યુપીના ચૂંટણી પ્રવાસેથી પરત ફરેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત

રાજકોટઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે. રાજકોટમાં અત્યાર સુધીમાં બે ભાજપના મોટા નેતા અને એક યુવક કોંગ્રેસના નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Embed widget