શોધખોળ કરો

લોકડાઉન લંબાવવા અંગે સૌરાષ્ટ્ર માટે બહુ મોટા રાહતના સમાચાર, મોદી સરકારે લીધો શું નિર્ણય? જાણો વિગત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપવાનો જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય લીધો

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપવાનો જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સૌથી વધારે લાભ સૌરાષ્ટ્રવાસીઓને મળશે કેમ કે ગ્રીન ઝોનમાં આવેલા તમામ જિલ્લા સૌરાષ્ટ્રના છે. મોદી સરકારે દેશના કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. મોદી સરકારનો આ નિર્ણય સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે કેમ કે સૌરાષ્ટ્રમાંથી માત્ર ભાવનગર જિલ્લાનો જ રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. બાકીના જિલ્લા ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને 3 મે પછી મહત્તમ રાહત અને છૂટછાટો મળશે. મોદી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે અને કોઈ પણ છૂટ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં હોવાથી ત્યાં કોઈ છૂટ નથી મળવાની. આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાંથી માત્ર ભાવનગર જિલ્લો છે. કેન્દ્રની મોદી સરકારે નિર્ણય લીધો છે કે, ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકડાઉન હળવું કરાશે અને મહત્તમ છૂટછાટો અપાશે. ગુજરાતમાં આવા જિલ્લાની સંખ્યા માત્ર 5 છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટી રાહત એ છે કે આ તમામ જિલ્લા મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રના છે. આ સિવાય ઓરેન્જ ઝોનમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, ગીર-સોમનાથ જિલ્લા છે. આ જિલ્લાઓમાં પણ સંપૂર્ણ લોકડુ નહીં હોય તેથી સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala | ભાજપ ઉમેદવાર રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો વાંધોLoksabha Election 2024: ભરૂચ લોકસભાના બીજેપી ના ઉમેદવારે મનસુખ વસાવાનો પ્રાચર તેજSurat Crime: ડીંડોલીમાં હુમલાની ઘટના મામલે ડિંડોલી પોલીસે ભાડુઆત હુમલાવરની કરી ધરપકડSurat News: મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમની દાદગીરી, શાકભાજી મહિલા વિક્રેતાઓ પર કર્મચારીઓ વરસાવી લાઠી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Lok Sabha Elections:  ડિજિટલ પ્રચારમાં ભાજપની રણનીતિ પરનો આ રિપોર્ટ તમને ચોંકાવી દેશે
Lok Sabha Elections: ડિજિટલ પ્રચારમાં ભાજપની રણનીતિ પરનો આ રિપોર્ટ તમને ચોંકાવી દેશે
T20 World Cup 2024: આ તારીખે થશે ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જુઓ સંભવિત 15 સભ્યોની ટીમ
T20 World Cup 2024: આ તારીખે થશે ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જુઓ સંભવિત 15 સભ્યોની ટીમ
DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી
DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી
Embed widget