શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના કહેર વચ્ચે આજથી ગુજરાતના કયા કયા રૂટ પર શરૂ થશે વોલ્વો બસ સેવા? જાણો વિગત
આજથી રાજકોટથી દિવ , ભાવનગર , મહુવા ,સોમનાથ , ભુજના રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
![કોરોનાના કહેર વચ્ચે આજથી ગુજરાતના કયા કયા રૂટ પર શરૂ થશે વોલ્વો બસ સેવા? જાણો વિગત GSRTC re-strat volvo bus service in Saurashtra some rout from Rajkot કોરોનાના કહેર વચ્ચે આજથી ગુજરાતના કયા કયા રૂટ પર શરૂ થશે વોલ્વો બસ સેવા? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/11155339/volvo-bus.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. જોકે, અનલોકમાં અનેક છૂટછાટ સરકાર તરફથી આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં લોકોને પ્રવાસ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે 60 ટકા પેસેન્જર સાથે એસ.ટી. બસો શરૂ કરવામાં આવી છે. હજુ થોડા સમય પહેલા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. સેવા શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ કેટલાક રૂટો પર વોલ્વો બસ સેવા આજથી શરૂ કરવામમાં આવી છે.
આજથી રાજકોટથી દિવ , ભાવનગર , મહુવા ,સોમનાથ , ભુજના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તમામ બસ સેનેટાઇઝ અને પેસેન્જરનું સ્ક્રિનિંગ સહિતની કામગીરી કરવામાં આવશે. 60 ટકા પેસેન્જર સાથે વોલ્વો સેવા શરૂ કરાશે. આગામી સમયમાં વધુ રૂટ શરૂ કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)