શોધખોળ કરો

ભાજપના પૂર્વ મંત્રી બાવળીયાએ ક્યાંથી વિધાનસભા ચૂંટણી લડવાનો કર્યો દાવો? જુઓ વીડિયો

વિધાનસભાની ચૂંટણીમાં બાજપ ટિકિટ આપશે તેવો કુંવરજી બાવળીયાએ દાવો કર્યો છે. બાવળિયાએ કહ્યું કે, હું જસદણથી જ ચૂંટણી લડી રહ્યો છું. કામ કરતા હોય તેના પર પાર્ટી વિચારીને નિર્ણય કરતી હોય છે.

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીમાં બાજપ ટિકિટ આપશે તેવો કુંવરજી બાવળીયાએ દાવો કર્યો છે. બાવળિયાએ કહ્યું કે, હું જસદણથી જ ચૂંટણી લડી રહ્યો છું. કામ કરતા હોય તેના પર પાર્ટી વિચારીને નિર્ણય કરતી હોય છે. પાર્ટી તે પ્રમાણે નિર્ણય કરશે તેવો મને વિશ્વાસ છે. હું હવે ક્યાંય જવાનો નથી. મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું. જસદણ બેઠક પર ભરત બોઘરા ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

આજે રાજકોટ સંકલન બેઠકમાંથી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રશ્નોનક ચર્ચા કરી. જિલ્લા કલેકટરએ જે તે પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી. બાવળીયાએ કહ્યું અમારા વિસ્તારમાં આરોગ્ય,શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો હતો. હું મંત્રી હતો ત્યારે નિકાલ થતો આજે પણ નિકાલ થાય છે. હું મારા વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસ કર્યો છે. એટલે મારા વિસ્તારમાં પ્રશ્નો સૌથી વધુ રજૂ કરું છું. હું હવે ક્યાંય નથી જવાનો નથી મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું.

રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતીની કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. ત્રણ મહિના બાદ ફરિયાદ સમિતીની બેઠક મળી હતી.પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા બેઠકમાં હાજર રહ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને મહમદ પીરજાદા પણ રહ્યા હતા.કુંવરજી બાવળિયાએ પ્રશ્નોની છડી વર્ષાવી હતો અને 27 પ્રશ્નો પૂછ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે કુંવરજીભાઇના સૌથી વધુ પ્રશ્નો હતા. કુંવરજીભાઇ વિરોધપક્ષના સભ્ય હોય તેવા પ્રશ્નો પૂછ્યા હતા.સૌથી વધુ સરકારી કચરીઓમાં સ્ટાફની ગેરહાજરી ના પ્રશ્નો પૂછ્યા હતા. ધારાસભ્ય લલિત કગથરા સૂર્યોદય યોજનાને લઈને પ્રશ્ન પૂછયા હતા.

PGVCL ના અધિકારીઓએ કહ્યું એક પણ ગામમાં સૂર્યોદય યોજનામાં લાઈટ આપતા નથી.કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું, મેં કોવિડને લગતો પ્રશ્ન કર્યો પણ જવાબ આપવામાં આવ્યો નથી.વધુ સમય માંગ્યો છે..અનેક પ્રશ્નો હોવા છતાં કોઈ ઉકેલ નહિ.રાજકોટ સંકલન બેઠકમાંથી કુંવરજીભાઇ બાવળિયા નીકલ્યા ત્યારે તેઓ મીડિયા સામેં આવ્યા હતા.જિલ્લા કલેકટરએ જે તે પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી છે.બાવળીયાએ કહ્યું અમારા વિસ્તારમાં આરોગ્ય,શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો હતો.હું મંત્રી હતો ત્યારે નિકાલ થતો આજે પણ નિકાલ થાય છે..હું મારા વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસ કર્યો છે.એટલે મારા વિસ્તારમાં પ્રશ્નો સૌથી વધુ રજૂ કરું છું.હું હવે ક્યાંય નથી જવાનો નથી મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું..

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?
Junagadh Farmers : વન્ય પ્રાણીઓની દહેશત વચ્ચે ખેડૂતો રાતે ઉજાગરા કરવા મજબૂર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી પાર્ટ-3
Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
હોંગકોંગ અગ્નિકાંડમાં 83નાં મોત, 4600 ફ્લેટ્સ આગમાં સ્વાહા, 70 વર્ષમાં સૌથી મોટી તબાહી
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
WPL 2026: મેગા ઓક્શનમાં માલામાલ થઈ આ ખેલાડી, અહીં જુઓ તમામ ટીમોની સ્ક્વોડ
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, સામે આવ્યું આ કારણ 
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આપ્યું લેટેસ્ટ અપડેટ,જાણો શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Cyclone Ditwah: વધુ એક ચક્રવાતી વાવાઝોડું, મોટી તબાહીનો ખતરો, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક,  1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
પંજાબ નેશનલ બેંકમાં 750 પદો પર ભરતીની વધુ એક તક, 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રજીસ્ટ્રેશન ડેટ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Embed widget