શોધખોળ કરો

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર 7 સંવેદનશીલ પોઈંટ નક્કી કરાયા છે. રાજકોટ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને પોલીસે પ્રેસ કોંફરન્સ કરી હતી.  શોભાયાત્રા દરમિયાન 1 હજાર 237 પોલીસ અધિકારી અને કર્મચારીને તૈનાત રહેશે. શોભાયાત્રા દરમિયાન 2 ડીસીપી, 8 એસીપી, 15 પોલીસ ઈંસ્પેકટર, 42 પોલીસ સબ ઈંસ્પેકટર, 8 મહિલા પીએસઆઈ ખડેપગે રહેશે. તો 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, SRPની બે ટુકડી, 162 હોમગાર્ડ જવાન અને 331 જવાનો તૈનાત રહેશે.

ચાલુ વર્ષે રથયાત્રાનો રૂટ અડધી ટૂંકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અલગ- અલગ ધાબા પોઈંટ પણ રાખવામાં આવ્યા છે તો અલગ- અલગ ફરવાલાયક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવાનો દાવો કરાયો છે. આ સાથે પોલીસે જનતાને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા અપીલ કરી છે.શોભાયાત્રામાં 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે.જેમાં2 DCP, 8 ACP,15 PI,42 PSI,8 મહિલા PSI રથયાત્રામાં ખડે પગે રહેશે.441 પોલિસ જવાનો, મહિલા પોલીસ 122, SRP ટુકડી 2,હોમગાર્ડ 162 TRB 331 જવાનો તૈનાત રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં જ રથયાત્રા નીકળશે.રાજકોટ પોલીસે અપીલ કરી જન્માષ્ટમીનો તહેવાર લોકો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી ઉજવણી કરે.

અમદાવાદમાં પણ જન્માષ્ટમીના પર્વને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરક્ષા બંદોબસ્તમાં 13 DCP, 30ACP, 61PI, અને 200થી વધુ PSI રહેશે.જ્યારે 4500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 3000 જેટલા હોમગાર્ડ ખડેપગે રહેશે.જાહેર જગ્યાએ 19 SRP ટુકડી, BDDSની ટીમ ચેકીંગ કરશે.જન્માષ્ટમીના પર્વને લઈ ધાર્મિક આયોજનો કરનારાઓને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

તે સિવાય અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો ઉત્સવ માત્ર મંદિરના મુખ્યા, ઋષિ કુમારો, ફુલ મંડળી અને નિત્ય સેવકો જ ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમીના દિવસના દર્શનનો લાભ હરિભક્તો રાત્રીના સાડા નવ વાગ્યા સુધી લઈ શકશે. જોકે જન્મોત્સવ સમયે હરિભક્તો ઉપસ્થિત રહેશે નહીં. ફક્ત સોલા ભાગવતના ઋષિ કુમાર સહિતના હાજર રહેશે. જો કે કોરોના કાળમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે જેથી સરકારે આપેલી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને આ વખતે ભીડ ન થાય તે માટે મંદિરમાં રેલિંગ વધારવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ
Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત
Rajkot: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પરિવારવાદને લઈને આરોપ,  કમિટી સમક્ષ કરાઈ રજૂઆત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget