શોધખોળ કરો

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે

રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાની મંજૂરી, 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે

રાજકોટમાં જન્માષ્ટમીને લઈને પોલીસે 200 લોકોની મર્યાદામાં શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. શોભાયાત્રાને લઈને પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર 7 સંવેદનશીલ પોઈંટ નક્કી કરાયા છે. રાજકોટ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને પોલીસે પ્રેસ કોંફરન્સ કરી હતી.  શોભાયાત્રા દરમિયાન 1 હજાર 237 પોલીસ અધિકારી અને કર્મચારીને તૈનાત રહેશે. શોભાયાત્રા દરમિયાન 2 ડીસીપી, 8 એસીપી, 15 પોલીસ ઈંસ્પેકટર, 42 પોલીસ સબ ઈંસ્પેકટર, 8 મહિલા પીએસઆઈ ખડેપગે રહેશે. તો 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, SRPની બે ટુકડી, 162 હોમગાર્ડ જવાન અને 331 જવાનો તૈનાત રહેશે.

ચાલુ વર્ષે રથયાત્રાનો રૂટ અડધી ટૂંકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત અલગ- અલગ ધાબા પોઈંટ પણ રાખવામાં આવ્યા છે તો અલગ- અલગ ફરવાલાયક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવાનો દાવો કરાયો છે. આ સાથે પોલીસે જનતાને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા અપીલ કરી છે.શોભાયાત્રામાં 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે.જેમાં2 DCP, 8 ACP,15 PI,42 PSI,8 મહિલા PSI રથયાત્રામાં ખડે પગે રહેશે.441 પોલિસ જવાનો, મહિલા પોલીસ 122, SRP ટુકડી 2,હોમગાર્ડ 162 TRB 331 જવાનો તૈનાત રહેશે. સરકારની ગાઈડલાઈન મુજબ 200 લોકોની મર્યાદામાં જ રથયાત્રા નીકળશે.રાજકોટ પોલીસે અપીલ કરી જન્માષ્ટમીનો તહેવાર લોકો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી ઉજવણી કરે.

અમદાવાદમાં પણ જન્માષ્ટમીના પર્વને લઇને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. સુરક્ષા બંદોબસ્તમાં 13 DCP, 30ACP, 61PI, અને 200થી વધુ PSI રહેશે.જ્યારે 4500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 3000 જેટલા હોમગાર્ડ ખડેપગે રહેશે.જાહેર જગ્યાએ 19 SRP ટુકડી, BDDSની ટીમ ચેકીંગ કરશે.જન્માષ્ટમીના પર્વને લઈ ધાર્મિક આયોજનો કરનારાઓને કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

તે સિવાય અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠમાં પણ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જન્માષ્ટમીએ કૃષ્ણ જન્મનો ઉત્સવ માત્ર મંદિરના મુખ્યા, ઋષિ કુમારો, ફુલ મંડળી અને નિત્ય સેવકો જ ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમીના દિવસના દર્શનનો લાભ હરિભક્તો રાત્રીના સાડા નવ વાગ્યા સુધી લઈ શકશે. જોકે જન્મોત્સવ સમયે હરિભક્તો ઉપસ્થિત રહેશે નહીં. ફક્ત સોલા ભાગવતના ઋષિ કુમાર સહિતના હાજર રહેશે. જો કે કોરોના કાળમાં જન્માષ્ટમીની ઉજવણી કરવાની છે જેથી સરકારે આપેલી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને આ વખતે ભીડ ન થાય તે માટે મંદિરમાં રેલિંગ વધારવામાં આવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget