શોધખોળ કરો

મોદી સરકારે રાજકોટને ક્યા મુદ્દે અન્યાય કર્યો હોવાની કરાઈ રજૂઆત ? ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચેમ્બરની ચીમકી

રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી અને રેલ્વે મંત્રીને પત્ર લખીને અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે.

રાજકોટઃ નરેન્દ્ર મોદી સરકારે સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્વાઈટ્સ શરૂ કરી છે. આ ઉપરાંત 1 જૂનથી દેશભરમાં ટ્રેન સેવા પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તે માટે બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જો કે રાજકોટમાં કોરોનાના કેસ ઓછા હોવા છતાં ડોમેસ્ટિક ફ્વાઈટ્સ શરૂ કરવામાં નથી આવી કે એક પણ ટ્રેન પણ આપવામાં નથી આવી. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી અને રેલ્વે મંત્રીને પત્ર લખીને અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. રાજકોટ ચેમ્બર ઓફ કૉમર્સ વતી વી.પી. વૈષ્ણવે લખેલા પત્રમાં રાજકોટમાં કોરોનાના સૌથી ઓછા કેસ હોવા છતાં ફ્લાઇટ ન આપવામાં આવતા અન્યાય થયાનો સૂર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે રેલવે મંત્રીને પણ પત્ર લખ્યો છે અને રાજકોટમાં એક પણ ટ્રેન શરૂ કરવામાં ન આવી હોવા અંગે નિરાશા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, અમદાવાદથી ફ્લાઈટ્સ શૂ કરાઈ છે પણ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ હોવાથી અમદાવાદથી ફ્લાઇટ કે ટ્રેનમાં જવું મુશ્કેલ છે. વી.પી વૈષ્ણવે લખેલો પત્ર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને સાંદ ને પત્ર ફોરવર્ડ કરવામાં આવ્યો છે. તેમાં ચીમકી અપાઈ છે કે, પ્લેન અને ટ્રેન શરૂ નહીં થાય તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરીશું. તેમણે પત્રમાં લખ્યું છે કે, રાજકોટને ફ્લાઇટ ન આપતા સૌરાષ્ટ્રના ઉધોગ વેપારને અસર થઈ છે કેમ કે સૌરાષ્ટ્રના લોકો રાજકોટથી દેશ અને વિદેશમાં જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Embed widget