શોધખોળ કરો

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી ? જાણો શું આવ્યા મોટા સમાચાર ?

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સમગ્ર ગુજરાતના લોકો નજર રાખીને બેઠા છે.  લોકો જાણવા માંગે છે કે નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહી ?

રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર સમગ્ર ગુજરાતના લોકો નજર રાખીને બેઠા છે.  લોકો જાણવા માંગે છે કે નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહી ? જો આવશે તો તેઓ ક્યાં પક્ષમાં જોડાશે. નરેશ પટેલ સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજશે. ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે કે નહીં તેના પર સસ્પેંશન યથાવત છે.  આજે નરેશ પટેલ પત્રકાર પરિષદ યોજશે. સાંજે પાંચ વાગ્યે રાજકોટના સરદાર ભવનમાં પત્રકાર પરિષદ સંબોધશે. અગાઉ નરેશ પટેલે કહ્યું હતું કે માર્ચ મહિનાના અંત સુધીમાં રાજકારણમાં જોડાઉ કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરશે. 

આજની નરેશ પટેલની પત્રકાર પરિષદ પર સૌની નજર છે. જો કે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું કહેવું છે કે પત્રકાર પરિષદ પહેલા ટ્રસ્ટીઓની બેઠક મળી છે.  નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ખોડલધામની પોલીટીકલ સમિતી રિપોર્ટ સોંપ્યા બાદ લેશે નિર્ણય. સૂત્રોની જાણકારી અનુસાર નરેશ પટેલ હમણાં રાજકારણમાં નહી જોડાઈ, આગામી 15 એપ્રિલ આસપાસ નિર્ણય કરશે. 
 
આ પહેલા  નરેશ પટેલે 30 માર્ચ સુધીમાં રાજકારણમાં જોડાવુ કે નહીં તે અંગે નિર્ણય કરશે એવું જાહેર કરી ચૂક્યા છે. બાદમાં એપ્રિલ મહિનામાં રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય જાહેર કરે એવું પણ ચર્ચામાં આવ્યું હતું. નરેશ પટેલ અગાઉ આમ આદમી પાર્ટીની કામગીરીનાં વખાણ કરી ચૂક્યા છે. 

 

પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાના નિર્ણયને લઇ પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,   મારા પિતાએ  રાજકારણમાં જોડાવવું જ જોઈએ, પરિવાર તરફથી પિતાને પૂરો સપોર્ટ છે. પિતા 30 તારીખ બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પિતાનો પેહલો મુદ્દો હશે. પુત્રના નિવેદન પરથી નરેશભાઈના આપમાં જોડાવાના સંકેત જોવા મળી રહ્યા છે. કારણ કે શિક્ષણ અને આરોગ્ય આમ આદમી પાર્ટી હાલ આ મુદ્દા પર આગળ વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
Embed widget