શોધખોળ કરો

RAJKOT : ઉનાળાની શરૂઆતમાં જ આટકોટમાં પાણીની સમસ્યા, આઠ દિવસે એક વાર મળે છે પાણી

 મહિલાઓનો દાવો છે કે આઠ દિવસે એક જ વાર પાણી મળે છે અને તે પણ માંડ 30 મીનિટ.

RAJKOT : રાજકોટ  જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ તો સારો વરસ્યો હતો અને એટલે જ જિલ્લાના તમામ જળાશયો છલોછલ થઈ ગયા હતા.તેમ છતાં હાલ હજુ ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં જસદણ તાલુકા નજીક આવેલા આટકોટમાં પાણીનો પોકાર શરૂ થયો છે.આ સ્થિતિ પ્રશાસનના પાપે નિર્માણ પામી છે.ત્રણ મોટા પાણીના ટાંકા હોવા છતાં નપાણિયા પ્રશાસનના કારણે ત્રણેય પાણીના મોટા ટાંકાઓ ખાલીખમ છે. 

આઠ દિવસે એક જ વાર પાણી મળે છે
આટકોટના કૈલાશ પ્લોટ વિસ્તારમાં તો હાલ પાણીની મહાસમસ્યા સર્જાઈ  છે. અહીંની  મહિલાઓનો દાવો છે કે આઠ દિવસે એક જ વાર પાણી મળે છે અને તે પણ માંડ 30 મીનિટ.અડધો કલાક પાણી પણ પૂરતા ફોર્સથી નથી આવતું. અઠવાડિયે આવતું પાણીમાંથી માંડ પીવા પૂરતુ જ થાય છે.વાસણ અને કપડા ધોવાનું પાણી ન મળતા મહિલાઓને હાલ એક કિમી દૂર જવું પડતું હોવાનો મહિલાઓનો દાવો છે.

ખરીદવું પડી રહ્યું છે પીવાનું પાણી
તો છેવાડાના વિસ્તારના લોકોને તો જો ચાર દિવસે પાણી પૂર્ણ થઈ જાય તો નાછૂટકે પીવાનું પાણી પણ ખરીદવું પડી રહ્યું છે.સ્થાનિકોનો દાવો છે કે હાલ મજૂરીકામ છોડીને સવારે પાણી શોધવા જવું પડે છે.આટકોટ ગામમાં 15 હજારની વસ્તી છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાના ગામથી આટકોટ માત્ર છ કિમી જ દૂર છે.

પાણીના ત્રણ ટાંકા શોભાના ગાંઠિયા સમાન 
પાણી સ્ટોરેજની વ્યવસ્થા નથી તેવું પણ નથી,  કૈલાશ પ્લોટ વિસ્તારમાં 23 લાખના ખર્ચે ત્રણ પાણીના ટાંકાઓ બનાવાયા છે. પરંતું ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે. પરંતું વીજળી કનેકશન જ મળ્યું નથી.વીજળી કનેકશનના વાંકે પાણીના ટાંકા ભરી શકાતા નથી.હાલ પાણી ન ભરાતા ટાંકા જર્જરિત થવા લાગ્યા છે.23 લાખ રુપિયાના અધધ ખર્ચે બનેલી પાણીની ટાંકી માંડ એક વાર જ ભરાઈ હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Embed widget