શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટ કલેક્ટરે કોરોનાને મ્હાત આપનાર લોકોને શું કરી અપીલ? જાણો વિગત
સાજા થતા દર્દી વધારેમાં વધારે પ્લાઝ્મા ડોનેટ કરી પૂણ્યનું કામ કરે તેવી કલેકટરે અપીલ કરી છે.
![રાજકોટ કલેક્ટરે કોરોનાને મ્હાત આપનાર લોકોને શું કરી અપીલ? જાણો વિગત Rajkot collector Remya Mohan appeal to people donate plazma after free from covid-19 રાજકોટ કલેક્ટરે કોરોનાને મ્હાત આપનાર લોકોને શું કરી અપીલ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/07144035/Remya-Mohan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકોનો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. હાલ, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કોરોનાથી સાજા થયેલા દર્દીઓને અપીલ કરી છે. તેમણે પ્લાઝ્મા ડોનેટ માટે તંત્ર સામેથી ફોન કરી ચર્ચા કરે.
પ્લાઝ્મા ડોનેટ નોલેજ ન હોવાથી લોકો ડરે છે. પ્લાઝમા ડોનેટ એટલે એક બ્લડ ડોનેટ છે. સાજા થતા દર્દી વધારેમાં વધારે પ્લાઝ્મા ડોનેટ કરી પૂણ્યનું કામ કરે તેવી કલેકટરે અપીલ કરી છે. રાજકોટમાં વધુ 3 લેબને પ્લાઝમાં લેવાની મંજૂરી મળી છે. સૌરાષ્ટ્ર બ્લડ બેન્ક, રેડક્રોસ, લાઈફ ફાઉન્ડેશન ને મંજૂરી મળી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)