શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Rajkot: કૃષિમંત્રીને મગફળીનું બિયારણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા કોણે કરી રજૂઆત ? જાણો શુ છે કારણ

ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબીયા એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.

Rajkot: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ચાલુ વર્ષે સતત વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીના પાકને નુકસાન થયું છે. જેને લઈ ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબીયા એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે, ખેડૂતો મોંઘુ બિયારણ લઈ શકે તેમ નથી તો સરકાર બિયારણ ઉપલબ્ધ કરાવે. 90 દિવસમાં પાકતી ઉભડી મગફળીની જાત ખેડૂતો વાવી શકે છે. મગફળીના વાવેતર માટે હજી સમય છે મોડું થયું નથી..

શું લખ્યું છે પત્રમાં

તેમના પત્ર મુજબ, મગફળી એ આપણા રાજ્યનો એક મહત્વનો ખરીફ પાક છે. સ્વાસ્થ્ય માટે સિંગદાણા અને તેમાંથી બનતું સિંગતેલ ખરેખર ખૂબજ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન અનેક રોગોના પ્રતિકાર માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત દાયકાઓથી સિંગતેલના ભાવનો પ્રશ્ન રાજ્યના રાજકારણમાં અતિ સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. સિંગતેલના ભાવ વધે ત્યારે વિપક્ષો અને મીડિયાનો એખ વર્ગ આ અંગે બિનજરૂરી બુમરાણ મચાવે છે અને તર્ક હિન આક્ષેપ કરે છે. ઉપરોક્ત બધા કારણોસર રાજ્યમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન વધે તે જોવું હિતાવહ છે.


Rajkot: કૃષિમંત્રીને મગફળીનું બિયારણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા કોણે કરી રજૂઆત ? જાણો શુ છે કારણ

આ વર્ષે મગફળીનું વાવેતર પ્રમાણસર થયું છે પરંતુ અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારમાં આ પાક સદંતર અથવા મોટા પ્રમાણમાં નિષ્ફળ જાય તેવી સંભાવના ઉપસ્થિત થઈ છે. રાજ્યના ખેડૂતો જ્યાં જ્યાં વાવેતર નિષ્ફળ ગયા છે ત્યાં અન્ય જણસનું વાવેતર કરવા પ્રેરાશે. જેના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થશે અને અતિ આરોગ્યપ્રદ સિંગદાણા અને સિંગતેલની ઉપલબ્ધિ ઘટશે. આવ સંજોગોનું નિર્માણ ન થાય તે માટે રાજ્યના ખેડૂતોને ફરી મગફળી વાવવા પ્રેરિત કરો તેવી અમારી માંગણી છે. મગફળીના વાવેતર માટે હજી મોડું થયું નથી. 90 દિવસમાં તૈયાર થાય તેવી ઉભડી મગફળીનું વાવેતર કરી શકાય તેમ છે. આ મગફળી દિવાળી સુધીમાં તૈયાર થઈ જાય અને દિવાળી પછી શિયાળુ પાકોના વાવેતર થઈ શકે તેમ છે. માત્ર બિયારણની ઉપલબ્ધિ, મગફળીના ફરી વાવેતર માટે અંતરાય બને તેમ છે, માટે સરકાર દ્વારા જો રાજ્યના ખેડૂતોને તાત્કાલિક ધોરણે વિના મૂલ્યે મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવે તો મગફળીનું ઉત્પાદન એકંદરે જળવાઈ રહે અને લોકોને જરૂરિયાત મુજબ સિંગદાણા અને સિંગતેલ મળતું રહે.


Rajkot: કૃષિમંત્રીને મગફળીનું બિયારણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા કોણે કરી રજૂઆત ? જાણો શુ છે કારણ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget