શોધખોળ કરો

Rajkot : નાના ભાઈએ કરી નાંખી મોટા ભાઈની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો

નાના ભાઇએ જ મોટાભાઇની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.નાના ભાઇના લગ્ન થઇ ગયા હોવાથી ગત રાત્રીએ મોટાભાઇએ ઝધડો કર્યો હતો. પોલીસે હત્યારા ભાઇને સકંજામાં લીધો છે. 

રાજકોટઃ રાજકોટ-કુવાડવા રોડ પર આવેલા કુચિયાદડના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. નાના ભાઇએ જ મોટાભાઇની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.નાના ભાઇના લગ્ન થઇ ગયા હોવાથી ગત રાત્રીએ મોટાભાઇએ ઝધડો કર્યો હતો. પોલીસે હત્યારા ભાઇને સકંજામાં લીધો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મોટાભાઈ પહેલા નાનાભાઈના લગ્ન થઈ જતાં મોટા ભાઈને લાગી આવ્યું હતું. જેનું મનદુઃખ રાખીને મોટા ભાઈ નાના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈના હાથે મોટા ભાઈની હત્યા થઈ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે હત્યારા ભાઈને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લગ્નના મનદુઃખમાં હત્યા થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

શિહોરીઃ બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાકાંડમાં પોલીસને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને સંપૂર્ણ હત્યાકાંડનો પર્દાફાશ કરી નાંખ્યો છે. ઘરમાં જ દાદી-પૌત્રનું ગળું કાપી નિર્મમ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જેને શિહોરી પોલીસ સહિત ડોગ સ્કોડ  અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓનું પગેરુ શોધી કાઢ્યું હતું અને તેને જેલ હવાલે કરી દીધો હતો. 

 

આરોપીની સઘન પુછપરછ કરતાં મુકેશ કાનજીભાઈ રાવલે કબૂલાત કરી હતી કે, પોતાની પત્નીને મૃતક સુશીલાબેનનો દીકરો આઠ મહિના પહેલા ભગાડી ગયો હતો. જેનું મનદુઃખ રાખીને આ હત્યા કરી નાંખી હતી. પોલીસે આ કબૂલાતને આધારે આજે બપોરે 1 વાગ્યે આરોપીની અટકાયત કરી હતી.

 


નોંધનીય છે કે, કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી સુશીલાબેન સાધુ (ઉ.વ. 47)  અને પૌત્ર ધાર્મિક (ઉં.વ.6)ની હત્યા થઈ હોવાની ઘટના બની હતી. ચીરાગભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે ચિરાગભાઈએ તેમની માતા અને પુત્રના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો, પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જ પ્રત્યુતર ન મળતા ચિરાગભાઈએ બાજુમાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરી તેમની માતાને જાણ કરવા જણાવ્યું હતું. 

 

બાજુમાં રહેતા તેમના સંબંઘી જાણ કરવા જતાં ઘરમાં જતા સુશીલાબેન અને તેમના પૌત્ર ધાર્મિકની હત્યા કરાયેલી લાશ જોવા મળતા જ તેઓ ડઘાઈ ગયા હતા અને તરત જ જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શિહોરીમાં મંદિર પાસે જ ભરચક વિસ્તારમાં દિન-દહાડે દાદી અને પૌત્રનું તિક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી આરોપી ફરાર થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget