શોધખોળ કરો

સૌરાષ્ટ્રનું આ પ્રસિદ્ધ મંદિર કોરોના મહામારીને કારણે આગામી 16 દિવસ સુધી રહેશે બંધ

આવતી કાલે 14/04/2021 થી 16 દિવસ સુધી ચોટીલા મંદિર બંધ રહેશે. વધતાં જતાં કોરોના સંક્રમણ  ને કેસોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. ચોટીલા મંદિરના મહંત તરફથી અપીલ કરવામાં આવી છે કે, કોઈએ ચોટીલા મંદિરે 16 દિવસ સુધી આવું નહિં. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 16 દિવસ મંદિર બંધ કરવામાં આવ્યું છે.

ચોટીલાઃ ગુજરાત(Gujarat) સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ધંધા-રોજગાર લોકો સ્વયંભૂ બંધ રાખી રહ્યા છે. તેમજ ગામ-શહેરો પણ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લગાવી રહ્યા છે. એટલું જ નહીં ધાર્મિક સ્થાનો પણ ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજી (Chotila Chamunda Mataji)નું મંદિર આગામી 16 દિવસ સુધી બંધ કરવામાં આવ્યું છે. 

આવતી કાલે 14/04/2021 થી 16 દિવસ સુધી ચોટીલા મંદિર (Chotila Temple) બંધ રહેશે. વધતાં જતાં કોરોના સંક્રમણ  ને કેસોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. ચોટીલા મંદિરના મહંત તરફથી અપીલ કરવામાં આવી છે કે, કોઈએ ચોટીલા મંદિરે 16 દિવસ સુધી આવું નહિં. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 16 દિવસ મંદિર બંધ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

 


રાજ્યમાં આજે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત  કોર્પોરેશનમાં 18,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1,  સાબરકાંઠા 1 અને સુરતમાં 1  મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.

 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

 

અમદાવાદ કોર્પોરેશનમાં 1907,  સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ  કોર્પોરેશનમાં 503, સુરત 295,  વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136,   વડોદરા 120,  જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71,  નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26,  સાબરકાંઠા 24,  દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા. 

 


કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 82,37,367 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 93,50,045 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.