શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે થઇ શકે છે મધ્યવર્તી ચૂંટણી, જાણો ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાને શું આપ્યાં સંકેત

Uddhav Thackeray: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કાર્યકરોને કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.તેના માટે તૈયાર રહો.

Uddhav Thackeray: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કાર્યકરોને કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.તેના માટે તૈયાર રહો.

મહારાષ્ટ્ર: શિવસેના પ્રમુખ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં સંપર્ક વડાઓને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. તો તમે બધાએ તૈયારીઓ શરૂ કરી દો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેઓ સ્પષ્ટ રીતે મધ્યસત્ર ચૂંટણી તરફ સંકેત આપી રહ્યાં છે.

કાર્યકર્તાઓને સંબોધતા ઠાકરેએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ઘણા મોટા પ્રોજેક્ટ આપવાની જાહેરાત કરી છે. આવા નિવેદનો અને પ્રલોભનો વારંવાર ચૂંટણી સમયે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. તેથી આપણે આપણી તૈયારીઓમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં.

 

અરવિંદ સાવંતે પણ ઉદ્ધવ ઠાકરેનો પુનરોચ્ચાર કર્યો હતો

સાંસદ અરવિંદ સાવંતે પણ ઉદ્ધવ ઠાકરેની વાતનો દોહરાવી હતી  અને કહ્યું કે, રાજ્ય મધ્યસત્ર ચૂંટણી તરફ જઈ રહ્યું છે. અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાંથી ઘણા પ્રોજેક્ટ્સ છોડ્યા પછી રાજ્ય માટે રૂ. 200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી કેટલાક પ્રોજેક્ટ રાજ્યમાં જ છે. જ્યારે પણ પ્રોજેક્ટની જાહેરાત થાય છે ત્યારે મધ્યસત્ર ચૂંટણી કે ચૂંટણીના સંકેતો મળે છે.

'બાળાસાહેબ પણ આવા સંકેતો આપતા હતા'

ઉદ્ધવ ઠાકરેના જૂથના શિવસેના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે, “પાર્ટીના વડા દ્વારા ઘણા આદેશો આપવામાં આવે છે, જેમાંથી એક આ છે. સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે પણ આવા સંકેતો આપતા હતા. મતવિસ્તારની વાત હોય કે આ ચૂંટણીની નાનીમોટી વિગતો પણ સિનિયરો સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રથા છેલ્લા 50 વર્ષથી ચાલી આવે છે”

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમ પર NIA નો શકંજો, ડૉન અને ચાર સાગરિતો સામે ચાર્જશીટ દાખલ

Dawood Ibrahim News: NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAની ચાર્જશીટમાં દાઉદના ધરપકડ કરાયેલા ત્રણ સાગરિતોના નામ છે. બાકીના બે નામ ફરાર ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ અને ગેંગસ્ટર છોટા શકીલના છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ડી-કંપની અને ડોન દાઉદ ઈબ્રાહિમની ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ લોકોના નામ આરિફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ છે. 

NIAએ ચાર્જશીટમાં શું કહ્યું

આ રીતે પૈસાનો ઉપયોગ આતંકવાદી કૃત્યો માટે થતો હતો

ચાર્જશીટમાં, NIAએ કહ્યું છે કે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં ભય પેદા કરવા માટે, ધરપકડ કરાયેલા લોકો ફરાર હતા અને સનસનાટીભર્યા આતંકવાદી અને ગુનાહિત કૃત્યો કરવા ઈચ્છતા હતા. તેમની પાસેથી મોટી રકમ મળી હતી. આતંકવાદી પાસેથી મળેલી રકમ આરોપીએ પોતાના કબજામાં રાખી હતી. NIAએ કહ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget