શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે થઇ શકે છે મધ્યવર્તી ચૂંટણી, જાણો ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાને શું આપ્યાં સંકેત

Uddhav Thackeray: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કાર્યકરોને કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.તેના માટે તૈયાર રહો.

Uddhav Thackeray: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કાર્યકરોને કહ્યું છે કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.તેના માટે તૈયાર રહો.

મહારાષ્ટ્ર: શિવસેના પ્રમુખ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત આપ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં સંપર્ક વડાઓને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. તો તમે બધાએ તૈયારીઓ શરૂ કરી દો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેઓ સ્પષ્ટ રીતે મધ્યસત્ર ચૂંટણી તરફ સંકેત આપી રહ્યાં છે.

કાર્યકર્તાઓને સંબોધતા ઠાકરેએ કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ઘણા મોટા પ્રોજેક્ટ આપવાની જાહેરાત કરી છે. આવા નિવેદનો અને પ્રલોભનો વારંવાર ચૂંટણી સમયે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. તેથી આપણે આપણી તૈયારીઓમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં.

 

અરવિંદ સાવંતે પણ ઉદ્ધવ ઠાકરેનો પુનરોચ્ચાર કર્યો હતો

સાંસદ અરવિંદ સાવંતે પણ ઉદ્ધવ ઠાકરેની વાતનો દોહરાવી હતી  અને કહ્યું કે, રાજ્ય મધ્યસત્ર ચૂંટણી તરફ જઈ રહ્યું છે. અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ટ્રમાંથી ઘણા પ્રોજેક્ટ્સ છોડ્યા પછી રાજ્ય માટે રૂ. 200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી કેટલાક પ્રોજેક્ટ રાજ્યમાં જ છે. જ્યારે પણ પ્રોજેક્ટની જાહેરાત થાય છે ત્યારે મધ્યસત્ર ચૂંટણી કે ચૂંટણીના સંકેતો મળે છે.

'બાળાસાહેબ પણ આવા સંકેતો આપતા હતા'

ઉદ્ધવ ઠાકરેના જૂથના શિવસેના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે, “પાર્ટીના વડા દ્વારા ઘણા આદેશો આપવામાં આવે છે, જેમાંથી એક આ છે. સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે પણ આવા સંકેતો આપતા હતા. મતવિસ્તારની વાત હોય કે આ ચૂંટણીની નાનીમોટી વિગતો પણ સિનિયરો સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રથા છેલ્લા 50 વર્ષથી ચાલી આવે છે”

Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહિમ પર NIA નો શકંજો, ડૉન અને ચાર સાગરિતો સામે ચાર્જશીટ દાખલ

Dawood Ibrahim News: NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAની ચાર્જશીટમાં દાઉદના ધરપકડ કરાયેલા ત્રણ સાગરિતોના નામ છે. બાકીના બે નામ ફરાર ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ અને ગેંગસ્ટર છોટા શકીલના છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ડી-કંપની અને ડોન દાઉદ ઈબ્રાહિમની ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ લોકોના નામ આરિફ અબુબકર શેખ, શબ્બીર અબુબકર શેખ અને મોહમ્મદ સલીમ કુરેશી ઉર્ફે સલીમ છે. 

NIAએ ચાર્જશીટમાં શું કહ્યું

આ રીતે પૈસાનો ઉપયોગ આતંકવાદી કૃત્યો માટે થતો હતો

ચાર્જશીટમાં, NIAએ કહ્યું છે કે તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મુંબઈ અને ભારતના અન્ય ભાગોમાં ભય પેદા કરવા માટે, ધરપકડ કરાયેલા લોકો ફરાર હતા અને સનસનાટીભર્યા આતંકવાદી અને ગુનાહિત કૃત્યો કરવા ઈચ્છતા હતા. તેમની પાસેથી મોટી રકમ મળી હતી. આતંકવાદી પાસેથી મળેલી રકમ આરોપીએ પોતાના કબજામાં રાખી હતી. NIAએ કહ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
સ્વિમિંગ પૂલની મજા બની મોતનું કારણ: માથાભેર કૂદકો મારતા 25 વર્ષીય યુવકનું કરુણ મોત, Video વાયરલ
આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget