શોધખોળ કરો

અન્ના હજારેએ ભૂખ હડતાળનું કર્યું એલાન, સ્થળ અને તારીખ બંને ફાઇનલ, જાણો કારણ

Anna Hazare News:મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગણી સાથે અન્ના હજારે ભૂખ હડતાળ શરૂ કરશે. તેમણે કહ્યું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો પસાર નહીં થાય તો તેમને જીવવાની કોઈ ઈચ્છા રહેશે નહીં.

Anna Hazare News:સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ 30 જાન્યુઆરી, 2026 થી ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદાના અમલીકરણની માંગ કરી છે. તેઓ રાલેગણ સિદ્ધિમાં ભૂખ હડતાળ શરૂ કરશે. એબીપી માઝા અનુસાર, અણ્ણા હજારેએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ભૂખ હડતાળ અંગે ચર્ચા કરી છે. મહારાષ્ટ્ર સરકારે 28 ડિસેમ્બર, 2022 ના રોજ વિધાનસભામાં અને 15 ડિસેમ્બર, 2023 ના રોજ વિધાનસભા પરિષદમાં લોકાયુક્ત બિલ પસાર કર્યું હતું. જોકે, તેનો હજુ સુધી અમલ થયો નથી, જેના કારણે અણ્ણાએ ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે,

અણ્ણા હજારે: સરકાર સાથે અનેક બેઠકો.

અણ્ણા હજારેએ કહ્યું, "આ દેશ કાયદા દ્વારા ચાલે છે. લોકસભા અને વિધાનસભાનું પ્રાથમિક કાર્ય કાયદો બનાવવાનું છે. મેં આજ સુધી 10 કાયદા પસાર કર્યા છે... રાજ્યમાં એક મજબૂત લોકાયુક્ત કાયદો જરૂરી છે. આ અંગે અમારી પાસે ઘણી બેઠકો થઈ છે. સરકારે ખાતરી આપી છે, પરંતુ લોકાયુક્ત કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. તેથી, હું હવે આ નિષ્કર્ષ પર આવ્યો છું કે જો મજબૂત લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં ન આવે, તો મને જીવવાની કોઈ ઇચ્છા નથી."

જ્યાં સુધી મારી પાસે જીવન છે, હું સમાજની સેવા કરીશ - અન્ના
અન્ના હજારેએ વધુમાં કહ્યું, "મારું આખું જીવન દેશના કલ્યાણ માટે સમર્પિત છે. મારી પાસે સૂવા માટે એક પલંગ અને ખાવા માટે એક થાળી સિવાય કંઈ નથી. મારી પાસે મારા માટે કંઈ નથી, પરંતુ સમાજના કલ્યાણ માટે, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે હું કાર્યરત રહીશ,. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. તેમના આદર્શો આપણી સમક્ષ છે.  જ્યાં સુધી આ કાયદો લાગૂ નહિ થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે."

નોંઘનિય. છે કે,  અન્ના હજારેએ 2011 માં ભ્રષ્ટાચાર સામે એક ઐતિહાસિક આંદોલન શરૂ કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્તરે જનલોકપાલ બિલની માંગણીને ઉજાગર કરવામાં આવી હતી. તેમના નેતૃત્વ હેઠળ, લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા, અને "અન્ના, જાગો" સૂત્ર તે સમયે આંદોલનનું પ્રતીક બની ગયું હતું. દિલ્હીના રામલીલા મેદાનમાં અન્નાનો વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો.        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
HNGU: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પાટણ અને મહેસાણાની 17 કોલેજોનું જોડાણ કર્યુ રદ
HNGU: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પાટણ અને મહેસાણાની 17 કોલેજોનું જોડાણ કર્યુ રદ

વિડિઓઝ

Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget