શોધખોળ કરો

Sonia Gandhi Hospitalized:સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તાવની ફરિયાદ બાદ ગુરુવારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યોાહતો. જો કે તેમની તબિયત હાલ સ્ટેબલ છે.

Sonia Gandhi Hospitalized:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તાવની ફરિયાદ બાદ ગુરુવારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે તેમની તબિયત હાલ સ્ટેબલ છે.

 કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શુક્રવારે અચાનક લથડી હતી. મળતી માહિતી મુજબ, સોનિયા ગાંધીને તાવ આવ્યા બાદ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીની હાલત હવે સ્થિર હોવાના સમચાર મળ્યાં છે.  

 સોનિયા ગાંધીની તબિયત એવા સમયે બગડી છે જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર છે. તેઓ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા ગયા છે... અહીં તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી ખતરામાં છે. અમે સતત દબાણ અનુભવીએ છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. મારી સામે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા... એવા કેસ  કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે બિલકુલ બનતા જ નથી. અમે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, વિપક્ષી નેતાઓના ફોનમાં પેગાસસ નાખવામાં આવ્યા છે.

Satyabrata Mookherjee Death: પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યવ્રત મુખર્જીનું 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં હતા મંત્રી

Satyabrata Mookherjee Death: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સત્યવ્રત મુખર્જીનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બાલીગંજ (કલકત્તા) ના વૃદ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધા. સત્યવ્રત મુખર્જી અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી હતા. આ સાથે મુખર્જી ભારતના ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (ASG) પણ હતા.

સત્યવ્રત મુખર્જીનો જન્મ 8 મે 1932ના રોજ સિલ્હેટ, આસામ (હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ, મુખર્જીએ ધ ઓનરેબલ સોસાયટી ઓફ લિંકન્સ ઇનમાંથી બાર-એટ-લો કર્યું અને લંડનમાં રીજન્ટ સ્ટ્રીટ પોલીટેકનિકમાં વધુ અભ્યાસ કર્યો.

1999માં રાજકારણમાં પ્રવેશ

તેમણે 1999માં કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. મુખર્જી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેમના લોકસભા કાર્યકાળ દરમિયાન, તેમણે સપ્ટેમ્બર 2000 થી જૂન 2002 સુધી રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકે અને બાદમાં જુલાઈ 2002 થી ઓક્ટોબર 2003 સુધી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી.

 સત્યબ્રત મુખર્જી 87 વર્ષની ઉંમર સુધી નિયમિત રીતે હાઈકોર્ટમાં જતા હતા. તેઓ પાર્ટીની ગતિવિધિઓ પર નજર રાખતા હતા, પરંતુ તેમની વધતી ઉંમરને કારણે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દરેક વસ્તુથી દૂર થઈ ગયા હતા. તેને સારવાર માટે ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાજ્યના વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ દિગ્ગજ નેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સુભેન્દુ અધિકારીએ શોક વ્યક્ત કર્યો હતો

સુભેન્દુ અધિકારીએ ટ્વિટર પર લખ્યું, "બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ સત્યવરાજ મુખર્જીના નિધનથી હું દુઃખી છું... જોલ્લુ બાબુ તરીકે જાણીતા, તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં સાંસદ અને મંત્રી હતા. તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના. સંવેદના. તેમની આત્માને શાશ્વત શાંતિ મળે. ઓમ શાંતિ."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Embed widget