શોધખોળ કરો

H3N2 Viral Attack:રાજ્યના આ શહેરમાં H3N2ના 400 કેસ નોંઘાતા ફફડાટ, આરોગ્ય નિષ્ણાતે સાવધાની રૂપ આપ્યા સૂચન

સુરત શહેરમાં H3N2ના કેસ વધ્યા છે. શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે.સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યા છે.

H3N2 Viral Attack:સુરત શહેરમાં H3N2ના કેસ વધ્યા છે.શરદી-ખાંસી 30 દિવસ રહેવાની ફરિયાદ ઉઠી છે.સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઈન્ફેક્શનના રોજના 400 કેસ આવી રહ્યા છે.જેમાં 10% દર્દીઓને દાખલ કરવાની  નોબત આવી રહી છે.કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે ત્યારે ફેફસાંમાં ઈન્ફેક્શન પહોંચે તો જીવનું જોખમ પણ થઇ શકે છે.

હાલમાં મિશ્ર ઋતુ વચ્ચે શહેરમાં વાયરલ ઈન્ફેક્શનની સાથે સાથે H3N2ના દર્દીઓમાં વધારો થયો છે.સામાન્ય રીતે શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે આવતા દર્દીઓમાં H3N2નું સંક્રમણ વધ્યું છે.સિવિલમાં રોજ સરેરાશ 400 દર્દીમાંથી 10%ને દાખલ કરાય છે.દર વર્ષે ઋતુના બદલાવ વખતે H1N1નું સંક્રમણ વધે છે. પરંતુ આ વર્ષે H 3N 2 કેસો વધુ છે. આ રીતે ઇન્ફેકશન વધતા શરદી ખાંસીની ફરિયાદમાં ડોક્ટરે દર્દીને કોરોનાનું ટેસ્ટિંગ કરવાની પણ સલાહ આપી છે.

H3N2 વાયરસના લક્ષણો

H3N2 વાયરસના લક્ષણોમાં ઉધરસ, વહેતું નાક, ગળું, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, તાવ, શરદી, થાક, ઝાડા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ 4 પ્રકારો A, B, C અને Dમાં વહેંચાયેલો છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ A અને B દર્દીઓમાં ફલૂના સિઝનલ રોગચાળાને કારણે થાય છે, જેમાં મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યા દર્દીઓને લગભગ દર વર્ષે થાય છે. કેટલાક ઈન્ફલ્યુએન્ઝા A સબ વેરિયન્ટ  જેમ કે H1N1 (સ્વાઇન ફ્લૂ વાયરસ) અને H3N2 વધુ ગંભીર રોગોનું કારણ બની શકે છે.

વાયરસથી બચવા માટે સાવચેતી

કોઈપણ પ્રકારના વાઈરલ ઈન્ફેક્શનને રોકવા માટે જે સાવચેતીઓ લેવામાં આવે છે તેમાં રસીકરણનો સમાવેશ થાય છે. હાથને નિયમિતપણે સાબુ અથવા હેન્ડવોશથી સાફ કરો અને સેનિટાઈઝ પણ કરો.માસ્ક પહેરેલા અથવા બીમાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. જો તમને છીંક આવે કે, ખાંસી આવે તો રૂમાલનો ઉપયોગ કરો અથવા આમ કરતી વખતે મોં ઢાંકીને રાખો.


H3H2
વાયરસની સારવાર શું છે?

તેની સારવાર એકદમ સરળ છે. તમારે વધુને વધુ પ્રવાહી લેવું જોઇએ. જેથી કરીને તમે તમારી જાતને હાઈડ્રેટ રાખી શકો. તાવ, ઉધરસ અથવા માથાનો દુખાવોના કિસ્સામાં, ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ નિયમિતપણે લેવી જોઈએ. દરમિયાન, IMAએ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિકનું સેવન ન કરવાની ચેતવણી આપી છે. કે ઘણા લોકો ઈન્ફલ્યુએન્ઝાથી થતા તાવ અને ઉધરસને ઘટાડવા માટે એન્ટિબાયોટિક્સ સ્વ-નિર્ધારિત કરે છે, દર્દીઓની તબિયત વધુ બગડે છે. તેથી, કોઈપણ તબીબી સલાહ વિના એન્ટિબાયોટિકનું સેવન ન કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget