શોધખોળ કરો

Accident: નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત

Navsari News: પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Navsari ST Bus Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત થયું હતું. નવસારીના ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે એની તબીબો સાથે ચર્ચા કરી સૂચના આપી હતી.


Accident: નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત

સુરતના નેશનલ હાઇવે 48 પર માંગરોળના નંદાવ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે. મુંબઈ થી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. નંદાવ બ્રીજ પર મોડી રાતે હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ભટકાયો હતો. જિલ્લા ટ્રાફિકની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને ભારે જહેમત બાદ કેબિન તોડી બહાર કાઢ્યો હતો, જે બાદ તેનું મોત થયું હતું.


Accident: નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત

સોમવારે દાહોદમાં બે એસટી વચ્ચે અકસ્માત થયો હતો. ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે એસટી બસને અકસ્માત નડ્યો હતો. વેલપુરા ગામે બંને એસ ટી બસો સામે સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. એસ ટી બસ ના ચાલક સહિત 20 થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી  હતી. એસટી બસના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવાયા હતા. અન્ય ઘાયલોને સારવાર માટે ઝાલોદ હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદના વટવા ગામડી ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રકના ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે કાર થાંભલા સાથે અથડાઇ હતી. જેથી યુવકને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ સગીરને ગંભીર ઇજાઓ થતાં હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget