શોધખોળ કરો

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યો મુદ્દે સી.આર. પાટીલે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

જે લોકો ભાજપમાં આવ્યા છે, એમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેમને ફરીથી ઇલેક્શન લડીને સાબિત કરવું પડશે કે, હું ધારાસભ્ય બની શકું એમ છું અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકું એમ છું.

સુરતઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટીલે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતા અને પૂર્વ ધારાસભ્યોને લઈને ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે અગાઉ વેબિનારમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ભાજપમાં લેવાથી જ ભાજપ જીતે છે એવી માન્યતા તોડવી જરૂરી છે અને ભાજપના કાર્યકરોએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપ જોડવા પડે. ભાજપના કાર્યકરોએ ગાંઠ બાંધવી જોઈએ કે, જીત મેળવવા માટે કોઈની લાચારી ન અનુભવવી જોઇએ અને કોઈને લાવવાની જરૂરિયાત ઉભી ન થવી જોઈએ. નોંધનીય છે કે, આગામી સમયમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને મજબૂત સ્થિતિમાં છે. આ કોઈને લાવવાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બચે કે બને એવી કોઇ જરૂરિયાત નહોતી. જે લોકો ભાજપમાં આવ્યા છે, એમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેમને ફરીથી ઇલેક્શન લડીને સાબિત કરવું પડશે કે, હું ધારાસભ્ય બની શકું એમ છું અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકું એમ છું. તો જ એ ધારાસભ્ય બની શકશે. જોખમ કરીને પણ એવા લોકો ભાજપમાં આવ્યા છે, તો એમણે પોતાનું ભવિષ્ય કોંગ્રેસમાં દેખાયું નથી. એને લાગે છે કે કોંગ્રેસ ટાયટેનિક બની ગઈ છે અને ડૂબવાની તૈયારીમાં છે. એમનું રાજકીય ભવિષ્ય ત્યાં સલામત નથી, એટલા માટે તેઓ પાર્ટી છોડીને આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું હજુ પણ કહું છું કે, દરેક કાર્યકરો પોતાને આપેલી જવાબદારી પ્રામાણિકતાથી નિભાવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડે. એટલે કોઈ સામે હશે જ નહીં, જેથી કોઈને લાવવાની જરૂર નહીં પડે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
Embed widget