શોધખોળ કરો

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્યો મુદ્દે સી.આર. પાટીલે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

જે લોકો ભાજપમાં આવ્યા છે, એમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેમને ફરીથી ઇલેક્શન લડીને સાબિત કરવું પડશે કે, હું ધારાસભ્ય બની શકું એમ છું અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકું એમ છું.

સુરતઃ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટીલે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતા અને પૂર્વ ધારાસભ્યોને લઈને ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે અગાઉ વેબિનારમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ભાજપમાં લેવાથી જ ભાજપ જીતે છે એવી માન્યતા તોડવી જરૂરી છે અને ભાજપના કાર્યકરોએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપ જોડવા પડે. ભાજપના કાર્યકરોએ ગાંઠ બાંધવી જોઈએ કે, જીત મેળવવા માટે કોઈની લાચારી ન અનુભવવી જોઇએ અને કોઈને લાવવાની જરૂરિયાત ઉભી ન થવી જોઈએ. નોંધનીય છે કે, આગામી સમયમાં ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે અને મજબૂત સ્થિતિમાં છે. આ કોઈને લાવવાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બચે કે બને એવી કોઇ જરૂરિયાત નહોતી. જે લોકો ભાજપમાં આવ્યા છે, એમણે પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હવે તેમને ફરીથી ઇલેક્શન લડીને સાબિત કરવું પડશે કે, હું ધારાસભ્ય બની શકું એમ છું અને લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકું એમ છું. તો જ એ ધારાસભ્ય બની શકશે. જોખમ કરીને પણ એવા લોકો ભાજપમાં આવ્યા છે, તો એમણે પોતાનું ભવિષ્ય કોંગ્રેસમાં દેખાયું નથી. એને લાગે છે કે કોંગ્રેસ ટાયટેનિક બની ગઈ છે અને ડૂબવાની તૈયારીમાં છે. એમનું રાજકીય ભવિષ્ય ત્યાં સલામત નથી, એટલા માટે તેઓ પાર્ટી છોડીને આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું હજુ પણ કહું છું કે, દરેક કાર્યકરો પોતાને આપેલી જવાબદારી પ્રામાણિકતાથી નિભાવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડે. એટલે કોઈ સામે હશે જ નહીં, જેથી કોઈને લાવવાની જરૂર નહીં પડે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
કોણ જીતશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ? જાણો આંકડા અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
કોણ જીતશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ? જાણો આંકડા અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
Advertisement

વિડિઓઝ

Mehsana News: મહેસાણામાં પિતા-પુત્ર કરોડની ઠગાઈ આચરી ઓસ્ટ્રેલિયા રફુચક્કર થયાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : હજુ કેટલા મોતના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : દુર્ઘટના કે હત્યા?
Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
Vadodara Gambhira Bridge Collapse | મોતને હાથતાળી આપીને બહાર આવેલા ટેન્કર ડ્રાઈવરનો મોટો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
ટ્રમ્પે હવે આ 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ,ઇરાક પર 30% તો ફિલિપાઇન્સ પર 25% ટેક્સ
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
'ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો', જાણો અમેરિકાને કોણે આપી ખુલ્લી ધમકી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આ તારીખથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગની આગાહી
કોણ જીતશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ? જાણો આંકડા અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
કોણ જીતશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ? જાણો આંકડા અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
મહિસાગર પુલ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને જાણો કેટલા લાખની સહાય આપવાની કરી જાહેરાત
Raksha Bandhan 2025: રક્ષાબંધનની સાચી તારીખ કઈ 8 કે 9 ઓગસ્ટ, જાણો રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત
Raksha Bandhan 2025: રક્ષાબંધનની સાચી તારીખ કઈ 8 કે 9 ઓગસ્ટ, જાણો રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
લાલ સાગરમાં ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ... યમનના હૂતી વિદ્રોહીઓએ દરિયામાં કર્યો મિસાઇલમારો, VIDEO
Health Tips: શરીરના કયા અંગ માટે સૌથી વધુ ફાયદાકારક છે અખરોટ , જાણો તેને ખાવાની યોગ્ય રીત
Health Tips: શરીરના કયા અંગ માટે સૌથી વધુ ફાયદાકારક છે અખરોટ , જાણો તેને ખાવાની યોગ્ય રીત
Embed widget