શોધખોળ કરો

સુરતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો, વધુ 13 દર્દીએ ગુમાવ્યો જીવ, કુલ મૃત્યુઆંક 220

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૧૯૫ વ્યક્તિઓના મોત થયા હતા. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં ૩૨૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

સુરતઃ સુરત જિલ્લામાં કોરોનાના પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં સુરત શહેરમાં 190 અને જિલ્લામાં 58 મળીને કુલ 248 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં કતારગામના ચાર, લિંબાયતના બે, પાંડેસરાના એક, પુણા ગામના એક અને મીનીબજારના એક દર્દી મળીને  કુલ 9 દર્દી અને ગ્રામ્યમાં કામરેજના બે અને બારડોલી તેમજ ઇચ્છાપોરના 4 મળીને સુરતમાં કુલ 13 દર્દીના મોત થયા છે. સુરત જિલ્લામાં કુલ કોરોનાના કેસની સંખ્યા 5967એ અને કુલ મૃત્યુઆંક 227 થયો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પુણાગામમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધાને ગત તા.20મીએ, મીની બજારામાં રહેતા 85વર્ષીય વૃધ્ધને ગત તા.25મીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પાંડેસરામાં રહેતા 46 વર્ષીય મહિલાને ગત તા.1લીએ  સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે કતારગામની 60 વર્ષની વૃધ્ધાને તા.૨૩મીએ, લિંબાયતના 70 વર્ષના વૃદ્ધને તા.1લીએ, ગોટાલાવાડીના 59 વર્ષની પ્રૌઢાને તા.21મીએ, શાસ્ત્રીચોક લિંબાયતની 48 વર્ષની મહિલાને તા.28મીએ, કતારગામની 75 વર્ષની વૃધ્ધાને તા.1લીએ અને કતારગામના 62 વર્ષના વૃધ્ધને તા.21મીએ દાખલ કરાયા હતા. આ દર્દીના નવી સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.  પાંડસરાના કેસમાં ફેંફસા અને કેન્સર, પુણાગામના કેસમાં ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, હૃદય અને મીની બજારના કેસમાં બ્રેઇન સ્ટ્રોકની બિમારી હતી. જ્યારે સુરત જિલ્લામાં કામરેજના પાસોદરાની 50 વર્ષીય મહિલા, ઇચ્છાપોરના 54 વર્ષના આધેડ, કામરેજના નનસાડના 33 વર્ષીય યુવાન અને બારડોલીના બાબેનની 75 વર્ષની વૃધ્ધાનું  સારવાર દરમિયાન મોત થયુ હતું. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૧૯૫ વ્યક્તિઓના મોત થયા હતા. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં  ૩૨૨ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૨૫- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૨- વેન્ટિલેટર, ૩૧- બાઈપેપ અને ૧૮૨ દર્દીઓ ઓક્સિજન પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget