શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતનો કયો જાણીતો મોલ કોર્પોરેશને કરી દીધો સીલ? શું છે કારણ?
સુરતના ડભોલી વિસ્તારમાં D MARTને સીલ મારી દેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા કોર્પોરેશને કાર્યવાહી કરી છે.
![સુરતનો કયો જાણીતો મોલ કોર્પોરેશને કરી દીધો સીલ? શું છે કારણ? Surat D Mart mall seal due break covid-19 guideline સુરતનો કયો જાણીતો મોલ કોર્પોરેશને કરી દીધો સીલ? શું છે કારણ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/06195431/D-Mart.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં સૌથી વધુ છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં D MARTને સીલ મારી દેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા કોર્પોરેશને કાર્યવાહી કરી છે.
D-MARTને કોવિડ ગાઈડલાઈન અનુસરવા સૂચના આપવામાં આવી હતી. છતાં ગ્રાહકોમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. સુરતમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા ધીરજ એંડ સંસ અને ડી માર્ટને સીલ કરાયું છે. કતારગામના કંસાનગર પર આવેલ ધીરજ સંસ સીલ કરાયું છે. સિંગણપોરમાં આવેલ ડિ-માર્ટને પણ સીલ કરવામાં આવ્યુ છે. સોશલ ડિસ્ટસિંગનું પાલન ન કરતા લોકો પાસેથી 11,500થી વધુનો દંડ વસુલાયો છે.
ડી માર્ટના સંચાલકોએ મીડિયાકર્મીઓએ સાથે પણ દાદાગીરી કરી હતી. મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા. સાથે જ મીડિયાકર્મીઓને પોલીસને બોલાવવાની પણ ધમકી આપવામાં આવી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)