શોધખોળ કરો

'અમારા દીકરાને આભુષણોમાં તોલવાનો છે' કહીને 3 ઠગોએ સ્વામિનારાયણના સ્વામિ પાસેથી 12 લાખના દાગીના લૂંટ્યા

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામિ છેતરપિંડીનો ભોગ બન્યા છે

Surat News: સુરતમાંથી વધુ એક ચોંકાવનારી ગુનાખોરીને ઘટના સામે આવી છે અહીં સ્વામિનારાયણ મંદિરના સ્વામને ત્રણ ઠગોએ લૂંટી લીધા છે. ખરેખરમાં, ત્રણ શખ્સઓે કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામિને પહેલા વિશ્વાસમાં લીધા અને ફોટો સેશનની વાત કરી હતી, બાદમાં તેમના દીકરાને આભુષણોમા તોલવાનું કહીને તમામ દાગીના સગેવગે કરીને નાસી છૂટ્યા હતા, ત્રણ ઠગો સ્વામિ પાસેથી 12 લાખના દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતા પ્રમાણે, સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામિ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ખરેખરમાં વાત એમ છે કે, સુરત શહેરના અશ્વનિકુમાર રૉડ પર રૂસ્તમબાદમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં જ્યારે સ્વામિ ન્યાલકરણદાસજી પૂજાપાઠ કરી રહ્યાં હતા, તે સમયે એક યુવકનો ફોન તેમના પર આવ્યો હતો. જેને પોતાનું નામ શૈલેષ છગનભાઇ ઉઘાડ અને ખુદ અમદાવાદનો હોવાનું જણાવ્યુ હતુ. 

આ પછી સુરતના કાપોદ્રા વિસ્તારમાં મંદિરના સ્વામિને ત્રણ ઠગોનો ભેટો થયો હતો. તેઓ પોતાના દીકરાને આભુષણોમાં તોલવાનો છે કહીને મંદિરના સ્વામિ પાસે 12 લાખના દાગીના લઇને 2 ઠગો ફરાર થઇ ગયા હતા. કાપોદ્રા પોલીસે ફરિયાદના અત્યારે તપાસ કરી રહી છે. કાપોદ્રાના સ્વામિનારાયણ મંદિરના સ્વામિને 3 ઠગોનો ભેટો થઈ ગયો, આ ત્રણેય શખ્સોએ પહેલા સ્વામિને વિશ્વાસમાં લીધા હતા, અને તેમને કહ્યું કે, ‘મારા ઘરે દીકરો અવતર્યો છે, જેને આભુષણોમાં તોલવાનો છે’, આ પછી એક યુવકે સ્વામિને કહ્યું કે, અમારે આ માટે પહેલા ફોટો સેશન કરવું છે, આ માટે દાગીના લીધા હતા, ફોટો સેશન અને તોલવા માટે સ્વામિ પાસેથી આ ઠગોએ 12.43 લાખ રૂપિયાની કિંમતના દાગીના લીધા હતા, દાગીના આવી ગયા બાદ ત્રણેયે સ્વામિને બરાબર વાતોમાં ભેળવ્યા હતા, અને બાદમાં રૂમના પાછળના દરવાજેથી ત્રણેય નાસી ગયા હતા.

'જૈન મૂનિ આશિર્વાદ આપશે, વિધિ કરવી પડશે' કહીને ધારાસભ્યને છેતરવા આવેલી ટોળકી ઝડપાઇ

જામનગર દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી છેતરપિંડીનો ભોગ બનતા બનતા બચ્યા છે. દિવ્યેશ અકબરી પાસે કેટલાક ઠગ મારફતે પ્રમૉશનની લાલચ આપીને નાણાં પડાવવાનો ખેલ પાડવામાં આવ્યો હતો, જોકે, ધારાસભ્યની સમયસૂચકતા અને સતર્કના કારણે ખેલનો પર્દાફાશ થઇ ગયો, આ મામલે પોલીસે એક શખ્સ ઝડપી પાડ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, જામનગર શહેરના દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને લઇને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં ધારાસભ્ય દિવ્યેશ અકબરીને એક ઠગ ગેન્ગ મારફતે પ્રમૉશનની લાલચ આપવામાં આવી હતી, જોકે, પ્રમૉશનની લાલચ આપીને નાણાં પડાવવાનો ખેલ નિષ્ફળ રહ્યો હતો. કેટલાક ઠગ દ્વારા દિવ્યેશ અકબરીને જૈન મૂનિ આપશે કહીને વિધિ કરાવવાની વાત કહેવામાં આવી હતી, આ વિધિમાં પૈસાના કવરની પણ વાત આવી અને આ મામલે ધારાસભ્યને ખબર પડી કે આ આખી બાબત ઠગ ટોળકી છે, જે પછી ધારાસભ્યએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે અમરેલીના એક શખ્સને ઝડપી પાડ્યો અને કાર્યવાહી કરી હતી, જોકે, બાદમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, આ ઠગ ટોળકીનો અમરેલીનો શખ્સ રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોને ફોન કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતો હતો. જામનગરના ધારાસભ્યની સતર્કતાને કારણે આ આખી છેતરપિંડીના મામલાનો ભેદ ખુલ્યો હતો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Air Pollution: રાજ્યની હવા બની 'ઝેરી', અમદાવાદ સહિત 8 શહેરોનો AQI ઘાતક સ્તરે; શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ
ગુજરાતના આ 8 શહેરો બન્યા 'ગેસ ચેમ્બર'! AQI નો આંકડો જોઈને તમને પણ ગૂંગળામણ થશે
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
Embed widget