શોધખોળ કરો

કોરોનાના કારણે ટ્યુશન બંધ થતાં સુરતના શિક્ષકે કમાણી માટે અપનાવ્યો એવો રસ્તો કે જાણીને ચોંકી જશો

સુરતમાં કોરોનાને કારણે ટ્યુસન બંધ થતાં શિક્ષકે ટ્યુશન કલાસમાં જ જુગારધામ ચાલુ કર્યું હતું. ટ્યુશન સંચાલક સહિત 7 જુગરિયાઓની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. કોરોનાને કારણે ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ત્યારથી સ્કૂલ-કોલેજો હજુ સુધી નિયમિત રીતે શરૂ થઈ નથી. એટલું જ નહીં ટ્યુશન ક્લાસિસ ચલાવવાની હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે સુરતમાં કોરોનાને કારણે ટ્યુસન બંધ થતાં શિક્ષકે ટ્યુશન કલાસમાં જ જુગારધામ ચાલુ કર્યું હતું. ટ્યુશન સંચાલક સહિત 7 જુગરિયાઓની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રેડ દરમિયાન 64500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ ટ્યુશનમાં વિદ્યાર્થીઓ બોલાવી ન શકાતા જુગરિયાઓને બોલાવી આવક શરૂ કરી હતી. પોલીસે સોનાણી ટ્યૂશન કલાસમાં રેડ કરી હતી. જેમાં ટ્યુશન સંચાલક ધર્મેશ સોનાણી સહિત 7 ની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ છે. મૂળ ભાવનગર જિલ્લાના કલ્યાણપુરાના અને કતારગામની શાંતીનગર સોસાયટીમાં રહેતા તેમજ સ્વસ્તિત ઓર્કેટમાં સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગારધામ રમાડતા ધર્મેશ મનજીભાઈ સોનાણી(ઉં.વ.42) અને અન્ય છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ છ લોકોને ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમવા બોલાવ્યા હતા. જેમાં અન્ય લોકો પાસેથી ધર્મેશ નાળ પેટે પૈસા ઉઘરાવતો હતો. પાના વડે જુગાર રમતા હતા, ત્યારે પોલીસની રેડ પડી હતી, જેમાં અંગ ઝડતીમાં રૂપિયા 32,970 તથા દાવ પરના રોકડા 940 રૂપિયા તથા નાળના રોકડા રૂપિયા એક હજાર તેમજ સાત મોબાઇલ કિંમત રૂપિયા 29,500 સહિત કુલ 64,410નો મુદ્દાબબાલ પકડાયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget