શોધખોળ કરો

Surat : પતિ સાથે આડાસંબંધની શંકામાં પત્નીએ યુવતીને પકડીને વાળ કાપી નાંખ્યા ને પછી....

પત્નીને શંકા હતી કે વિસ્તારની અન્ય મહિલા સાથે તેના પતિના આડા સબંધ છે, જેથી મહિલાએ અન્ય મહિલાને વાળ પકડીને બજારમાં લઇ આવી હતી અને ત્યારબાદ તેને અન્ય લોકોના સહકારથી મારમારી હતી.

સુરતઃ પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે પતિ સાથે આડા સબંધના વહેમમાં મહિલાએ જાહેરમાં યુવતીના વાળ કાપતા યુવતીએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કડોદરા પોલીસે મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલાના વાળ કાપતા હોઈ એવો વિડીઓ પણ વિરલ થયો હતો. 

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા જીઆઈડીસી વિસ્તાર છે અને મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો અહી રોજગાર અર્થે વસવાટ કરે છે. ૨ દિવસ પહેલા કડોદરા વિસ્તારમાં એક વિડીઓ વાઈરલ થયો હતો, જેમાં એક મહિલા સહીત કેટલાક લોકો એક મહિલાના કાતરથી વાળ કાપી રહ્યા હોઈ અને મહિલાને મારી ગેરવર્તણુક કરતા હોઈ એવું દ્રશ્માન થઇ રહ્યું હતું. જોકે વિડીઓ પોલીસ પાસે પહોંચતા સમગ્ર ઘટના ની હકીકત બહાર આવી હતી.

વિડીઓમાં જે મહિલા હાથમાં કાતર લઇ અન્ય મહિલા ના વાળ કાપી રહી છે તે મહિલાના પતિ સાથે આડા સબંધ હોવાનો વહેમ રાખી આ આખી  ઘટના બની હતી. તાતીથૈયાના  સોની પાર્ક વિસ્તારમાં પત્નીને શંકા હતી કે વિસ્તારની અન્ય મહિલા સાથે તેના પતિના આડા સબંધ છે, જેથી મહિલાએ અન્ય મહિલાને વાળ પકડીને બજારમાં લઇ આવી હતી અને ત્યારબાદ તેને અન્ય લોકોના સહકારથી મારમારી હતી. ત્યારબાદ તેના વાળ કાપી નાખ્યા હતા.

જોકે ઘટના બની ત્યારે લોકો ટોળું વળી મુક બધીર તમાશો જોઈ રહ્યા હતા. જોકે, ઘટનાનો વિડીઓ વાઈરલ થયો હતો, જેને લઇ પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ નોંધી ઘટનાને અંજામ આપનાર મહિલા સહીત અન્ય ત્રણ લોકો વિરુધ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી લીધી હતી.

Ahmedabad : રાજધાની એક્સપ્રેસના એટેન્ડેન્ટે સગીરાને કેબિનમાં લઈ જઈ પરાણે માણ્યું શરીરસુખ, અમદાવાદ ઉતરી ને....

અમદાવાદઃ ચાલુ ટ્રેનમાં સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડેન્ટે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશન પર સગીરા ગુમશુમ બેસી રહેતા rpfની ટીમે પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો. પૂછપરછમાં સગીરાએ એટેન્ડેન્ટ દ્વારા દુષ્કર્મ આચર્યનો ખુલાસો કર્યો હતો. 

એટેન્ડેન્ટ સગીરાને તેની કેબિનમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટેન્ડન્ટની હરકતથી સગીરા ડઘાઈ ગઈ હતી. તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ત્યાં જ ગુમશુમ બેસી રહી હતી. જોકે, રેલવે પોલીસનું ધ્યાન પડતા સમગ્ર વિગતો બહાર આવી છે. સમગ્ર મામલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. અટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે. બાદમાં કેસ જયપુર ટ્રાન્સફર કરી આરોપીને પણ ટ્રાન્સફર કરાયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.