શોધખોળ કરો

Iskon Accident: ઇસ્કોન અકસ્માતની ઘટનામાં 9 લોકોને કચડી નાખનાર નબીરાના પિતા અને વકીલે શું કહ્યું, સાંભળો

અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર  બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે 9 લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 7 યુવક સહિત 1 કોસ્ટેબલ. 1 હોમગાર્ડ એમ 9 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં નબીરાના પિતાએ  મીડિયા સમક્ષ હાજર થયા હતા

Iskon Accident:અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર  બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે 9 લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 7 યુવક સહિત 1 કોસ્ટેબલ. 1 હોમગાર્ડ એમ 9 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં નબીરાના પિતાએ  મીડિયા સમક્ષ હાજર થયા હતા.        

નબીરાના પિતાએ શું કહ્યું?

નબીરા તથ્ય પટેલના પિતા પજ્ઞેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે, “મારા દીકરાને લોકો મારતા હતા અને એટલું લાગ્યું હતું કે, તેમને માથા અને મોંમાથી લોહી નીકળતા હતું જેથી બધાની વચ્ચે લઇ ગયો હતો. જે કાયદાકિય કાર્યવાહી થતી હતી તેમાં પુરતો સહકાર આપીશું. આ કાર મારા ભાગીદારના નામે હતી. મારો દીકરો રાત્રે ક્યાં ગયો હતો અને ક્યાંથી આવતો હતો મને કંઇ જ ખબર નથી  મિત્રો સાથે તે ફાફે ગયો હતો. મારા દીકરાની કારમાં બેથીત્રણ મહિલા પણ હતી જે બધા કોર્ટમાં આવવા તૈયાર જ છે .            

તથ્ય પટેલના વકીલે શું કહ્યું?

“ અકસ્માત એક એવી વસ્તુ છે. જે અજાણતા થતી ઘટના છે. જેને જ અકસ્માત અકસ્માત કહેવાય, આ પહેલા . આ જ જગ્યા પર જ્યાં ટ્રક અને થારનો અકસ્માત થયો હતો. તને હટાવવા માટે કોઇ પગલા ન ન હતા લેવાયા.  કોઇ બેરિયર પણ ન હતા મૂકાયા. અકસ્માત કરવો તેવો કોઇ વ્યક્તિ ઘરથી ઇરોદ કરીને નથી નીકળતું. અકસ્માત પોલીસથી પણ થાય અને વકીલથી પણ થાય. 165ની કારની સ્પીડ પણ ન હતી. રોડની વચ્ચે, લાઇવ રોડની વચ્ચે  થાર અને ટ્રક અકસ્માત થયો હતો. જ્યાં સો-દોઢસોનું ટોળું ભેગું થયું હતું. કારની ઓવરસ્પીડ ન હતી. કાયદાનું અમે પાલન કરીશું અને કાયદામાં રહીને આ મુદ્દે તપાસ થશે તે સાચુ હશે સામે આવશે.   

આ પણ વાંચો

ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી

છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ

Manipur Violence: મણિપુરમાં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના, બે મહિલાઓને ટોળાએ નગ્ન કરી બનાવ્યો વીડિયો, રાહુલ ગાંધીના આકરા પ્રહારો

India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget