શોધખોળ કરો

India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો

 ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ અને 141 રનથી જીત મેળવી હતી

India vs West Indies 2nd 2023 test Playing 11:  ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ અને 141 રનથી જીત મેળવી હતી. આજથી (20 જુલાઈ) બંન્ને ટીમો વચ્ચે ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનમાં બીજી ટેસ્ટ રમાશે. ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.

ઈશાન કિશને પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી, જેના પર રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો હતો. ઈશાને પ્રથમ ટેસ્ટ મેચમાં 20 બોલમાં 1 રન બનાવ્યો ત્યારબાદ રોહિત શર્માએ ઈનિંગ ડિકલેર કરી હતી.પરંતુ હવે રોહિત શર્માએ બીજી ટેસ્ટની શરૂઆત પહેલા સંકેત આપ્યો હતો કે વિકેટકીપિંગ વિભાગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ઈશાન કિશન ટીમનો વિકેટકીપર રહેશે. આવી સ્થિતિમાં કેએસ ભરતને બહાર બેસવું પડશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માને ઈશાન કિશન પાસેથી ઘણી આશાઓ છે.

ઈશાને યશસ્વી જયસ્વાલ સાથે મળીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે જ્યારે ઈશાનને પ્રથમ ટેસ્ટમાં પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું તો રોહિતે કહ્યું, 'ઈશાન ખૂબ જ પ્રતિભાશાળી છે. તેની ટૂંકી કારકિર્દીમાં આપણે આ જોયું છે. તેણે હાલમાં જ વન-ડે ક્રિકેટમાં 200 રન બનાવ્યા છે. તેની પાસે પ્રતિભા છે અને આપણે તેને નિખારવાની છે. તેણે કહ્યું, 'આપણે તેને તક આપવી પડશે. તે ડાબોડી બેટ્સમેન છે અને આક્રમક ક્રિકેટ રમે છે. મેં તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

રોહિતે કહ્યું હતું કે તે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા સ્પિનરો સામે ઈશાનની વિકેટકીપિંગથી ખૂબ જ પ્રભાવિત છે. રોહિતે કહ્યું હતું કે તે ઈશાનની વિકેટકીપિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો, ખાસ કરીને જ્યારે બોલ ટર્ન લઈ રહ્યો હતો.

ભારતીય કેપ્ટને કહ્યું હતું, 'તે માત્ર એક રન બનાવી શક્યો કારણ કે અમારે ઇનિંગ્સ ડિકલેર કરવાની હતી. અમે ઈચ્છીએ છીએ કે ટોપ ઓર્ડરના બેટ્સમેન લાંબા સમય સુધી બેટિંગ કરે. જો તક આપવામાં આવે તો ઇશાન પણ લાંબી ઇનિંગ્સ રમવા માટે તૈયાર છે.

રોહિતે કહ્યું, ટીમમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં

રોહિતે ટીમમાં મોટા ફેરફારોનો ઇનકાર કર્યો હતો. અમને ડોમિનિકામાં પીચ વિશે ખબર હતી. અહીં (પોર્ટ ઓફ સ્પેનમાં) વરસાદની વાત કરીએ તો કંઈ ખબર નથી. ટીમમાં મોટા ફેરફારો નહીં થાય પરંતુ અમે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈશું.

પ્રથમ મેચમાં 171 રન બનાવનાર જયસ્વાલના વખાણ કરતા તેણે કહ્યું હતું કે, "ભારતીય ક્રિકેટમાં વહેલા કે મોડા ફેરફાર જોવા મળશે." હું ખુશ છું કે નવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમારું કામ તેમને તેમની ભૂમિકા વિશે સમજાવવાનું છે. હવે તૈયારી કરવી અને સારું પ્રદર્શન કરવાની જવાબદારી તેમની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget