શોધખોળ કરો

Boat Accident Live: વડોદરામાં ભયંકર બોટ દુર્ઘટના, પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓથી ભરેલ બોટ ડૂબી,14નાં મોત

વડોદરામાં હરણી તળાવમાં ભયંકર બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત થયા છે. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો ખુલાસો થયો છે.

LIVE

Key Events
Boat Accident Live: વડોદરામાં ભયંકર બોટ દુર્ઘટના, પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓથી ભરેલ બોટ ડૂબી,14નાં મોત

Background

Boat Accident Live:વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા.તેમની સાથે ળાના શિક્ષકો પણ હતા.

હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા.  તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા. પરંતુ 10થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા છે.  ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવી... અને 13 બાળકોને સલામત રીતે બહાર કઢાયા..હરણી બોટનો  કોન્ટ્રાક્ટ ત્રીસ્ટાર એન્ટરપ્રાઈઝને અપાયો હતો 16ની ક્ષમતાવાળી બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષક... એમ કુલ 27 લોકોને બેસાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ કે, માસૂમ બાળકોને લાઈફ જેકેટ પણ ન હતો અપાયું છે.

20:16 PM (IST)  •  18 Jan 2024

Boat Accident Live: જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા,થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પહોંચશે વડોદરા

Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે થોડીવારમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી  વડોદરા પહોંચશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ વડોદરા જવા રવાના થયા છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા છે.

20:13 PM (IST)  •  18 Jan 2024

Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Boat Accident Live: વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ ધટનાસ્થળે પહોંચવા રવાના થયા છે. ઉલ્લેખનિય છે કે હજુ પણ છ લોકો લાપત્તા હોવાની શક્યતાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

20:12 PM (IST)  •  18 Jan 2024

Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં હજુ પણ બચાવ અને રાહતકાર્ય ચાલુ

Boat Accident Live:  વડોદરા હરણી તળાવમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા હોવાથી બચાવ અને રાહત કાર્ય ચાલું છે. ઓક્સિજન માસ્ક અને કેમેરા સાથે જવાનોને લેકમાં  ઉતારવામાં આવ્યાં છે. રેસક્યુ ટીમ ડૂબેલા  બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા છે.

20:12 PM (IST)  •  18 Jan 2024

Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં હજુ પણ બચાવ અને રાહતકાર્ય ચાલુ

Boat Accident Live:  વડોદરા હરણી તળાવમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા હોવાથી બચાવ અને રાહત કાર્ય ચાલું છે. ઓક્સિજન માસ્ક અને કેમેરા સાથે જવાનોને લેકમાં  ઉતારવામાં આવ્યાં છે. રેસક્યુ ટીમ ડૂબેલા  બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા છે.

20:08 PM (IST)  •  18 Jan 2024

Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે સહાયની જાહેરાત

Boat Accident Live: વડોદરાની બોટ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે  મૃતકોના પરિજનોને ચાર લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં 13 બાળકો અને બે શિક્ષકોના દુર્ઘટનામાં મોત થયા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget