શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસના નેતા ભરતસિંહની તબિયત લથડતા વડોદરાથી ક્યાં લઈ જવાયા? જાણો વિગત
ભરતસિંહ સોલંકીને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને અહીં તેમની વધુ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
![કોંગ્રેસના નેતા ભરતસિંહની તબિયત લથડતા વડોદરાથી ક્યાં લઈ જવાયા? જાણો વિગત Bharatsinh Solanki shifted Ahmedabad due to more treat of covid-19 કોંગ્રેસના નેતા ભરતસિંહની તબિયત લથડતા વડોદરાથી ક્યાં લઈ જવાયા? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/30152726/bharatsinh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી તેઓ માંજલપુર ખાતેની બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયાથી સારવાર લઇ રહ્યા હતા. ભરતસિંહ ઇન્ટરમીટર હાઈફલો ઓન ઓક્સિજન થેરાપી પર હતા. જોકે, તેમની તબિયત લથડતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકીને વડોદરાથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને અહીં તેમની વધુ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)