શોધખોળ કરો

અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ?

દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીપોથી શણગારવામાં આવ્યુ છે. દીપોથી શણગારવામાં આવેલ મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી.

દાહોદઃ આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે. ત્યારે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદમાં પણ રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણે દીવાળી હોય તેમ પુરબીયાડ વિસ્તારને રંગોળીથી શણગારવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનુ ભુમીપુજનના સાક્ષી બનવા દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીપોથી શણગારવામાં આવ્યુ છે. દીપોથી શણગારવામાં આવેલ મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી. રસ્તા પર રંગોળી, મકાનોની દીવાલ પર જય શ્રીરામ, ત્રિશુલ, ગદા, તીર, કમાન બનાવી વિસ્તારને શણગારવામાં આવ્યો છે. સાંજે તમામ વિસ્તારને દીપોથી સજાવવામાં આવશે. વિસ્તારના લોકોએ જાતે રંગોળી બનાવી છે. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? તારીખ ૫ ઓગસ્ટ 2020ને બુધવારનો દિવસ ભારતનો ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું ભૂમી પૂજન થવાનું છે. સમગ્ર ભારત તથા વિશ્વમાં બપોરના 12:00 કલાકે ઘંટનાદ તથા સાંજના 08:00 દીવા પ્રગટાવી ઘંટ નાદ થવાનો છે. આ ખુશીના પ્રસંગે રામમંદિર ભૂમિપૂજનનો દાહોદમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઘડી ના સાક્ષી બનવા દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી માં આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં ભવ્ય તૈયારીઓ કરાઈ છે. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? મંદિરના પૂજારી સુરેશ મહારાજ અને ભક્તો દ્વારા મંદિરને દીપો રોશની,આસોપાલવ ,અનેફૂલો થી સજાવવામાં આવ્યા મંદિરમાં 1 હજાર 51 દીપો થી મંદિરને પ્રકાશભાઈ કરવામાં આવ્યું હતું. મંદિરની અંદર ભારતનો નકશો બનાવવામાં આવ્યો તેની આસપાસ ઓમ સ્વસ્તિક રામ ભગવાનનું શસ્ત્ર તિર અને કમાન બનાવી નકશાની અંદર જયશ્રીરામ લખવામાં આવ્યું. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? દીવાને ભક્તો દ્વારા પ્રજવલીત કરવામાં આવ્યા હતા, એક એક કરી પ્રગટાવામાં આવેલ દીપ થી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો . આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દીપ પ્રજ્વલિત કરી શ્રી રામજી ની મૂર્તિ તસવીર પર માલા ચડાવી દિપો પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને અયોધ્યામાં થનાર ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસ ની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? જોકે કોરોના મહામારીને ધ્યાને લઇ ગણતરી ના લોકો હાજર રહ્યા અને મંદિર માં પ્રવેશતાની સાથે રામ ભક્તોને ઉકાળાનું વિતરણ તેમજ સેનેટાઈઝર કરવામાં આવ્યું રામભક્તોએ દીપો થી જગમગાયેલુ મંદિરમાં લોકો એ સુંદર દ્રશ્ય અને આકર્ષિત દર્શન કર્યા હતા . આજ રોજ મંદિરમાં 12 વાગે આતીશબાજી કરી ભવ્ય ઉજવણી કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget