શોધખોળ કરો

અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ?

દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીપોથી શણગારવામાં આવ્યુ છે. દીપોથી શણગારવામાં આવેલ મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી.

દાહોદઃ આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે. ત્યારે દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદમાં પણ રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણે દીવાળી હોય તેમ પુરબીયાડ વિસ્તારને રંગોળીથી શણગારવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનુ ભુમીપુજનના સાક્ષી બનવા દાહોદના પાલ્લી પંચમુખી હનુમાન મંદિરને 1051 દીપોથી શણગારવામાં આવ્યુ છે. દીપોથી શણગારવામાં આવેલ મંદિરમાં ભક્તોએ દિવાળીની જેમ ઉજવણી કરી હતી. રસ્તા પર રંગોળી, મકાનોની દીવાલ પર જય શ્રીરામ, ત્રિશુલ, ગદા, તીર, કમાન બનાવી વિસ્તારને શણગારવામાં આવ્યો છે. સાંજે તમામ વિસ્તારને દીપોથી સજાવવામાં આવશે. વિસ્તારના લોકોએ જાતે રંગોળી બનાવી છે. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? તારીખ ૫ ઓગસ્ટ 2020ને બુધવારનો દિવસ ભારતનો ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું ભૂમી પૂજન થવાનું છે. સમગ્ર ભારત તથા વિશ્વમાં બપોરના 12:00 કલાકે ઘંટનાદ તથા સાંજના 08:00 દીવા પ્રગટાવી ઘંટ નાદ થવાનો છે. આ ખુશીના પ્રસંગે રામમંદિર ભૂમિપૂજનનો દાહોદમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ ઘડી ના સાક્ષી બનવા દાહોદ જિલ્લાના લીમખેડાના પાલ્લી માં આવેલ પંચમુખી હનુમાન મંદિરમાં ભવ્ય તૈયારીઓ કરાઈ છે. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ?
મંદિરના પૂજારી સુરેશ મહારાજ અને ભક્તો દ્વારા મંદિરને દીપો રોશની,આસોપાલવ ,અનેફૂલો થી સજાવવામાં આવ્યા મંદિરમાં 1 હજાર 51 દીપો થી મંદિરને પ્રકાશભાઈ કરવામાં આવ્યું હતું. મંદિરની અંદર ભારતનો નકશો બનાવવામાં આવ્યો તેની આસપાસ ઓમ સ્વસ્તિક રામ ભગવાનનું શસ્ત્ર તિર અને કમાન બનાવી નકશાની અંદર જયશ્રીરામ લખવામાં આવ્યું. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? દીવાને ભક્તો દ્વારા પ્રજવલીત કરવામાં આવ્યા હતા, એક એક કરી પ્રગટાવામાં આવેલ દીપ થી મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો . આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દીપ પ્રજ્વલિત કરી શ્રી રામજી ની મૂર્તિ તસવીર પર માલા ચડાવી દિપો પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને અયોધ્યામાં થનાર ભગવાન શ્રીરામના મંદિરના શિલાન્યાસ ની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનને લઈ દાહોદમાં 'દીવાળી', શહેરમાં કેવો સર્જાયો માહોલ? જોકે કોરોના મહામારીને ધ્યાને લઇ ગણતરી ના લોકો હાજર રહ્યા અને મંદિર માં પ્રવેશતાની સાથે રામ ભક્તોને ઉકાળાનું વિતરણ તેમજ સેનેટાઈઝર કરવામાં આવ્યું રામભક્તોએ દીપો થી જગમગાયેલુ મંદિરમાં લોકો એ સુંદર દ્રશ્ય અને આકર્ષિત દર્શન કર્યા હતા . આજ રોજ મંદિરમાં 12 વાગે આતીશબાજી કરી ભવ્ય ઉજવણી કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget