શોધખોળ કરો

Vadodara: વડોદરામાં રામનવમીના દિવસે આપેલા ભડકાઉ ભાષણ મામલે પોલીસે VHPના સહમંત્રી સામે કરી કાર્યવાહી

વડોદરા: રામનવમીના દિવસે વડોદરામાં પથ્થરમારો થયો થયો હતો. જે બાદ વીએચપીના સહમંત્રીએ ભડકાવ ભાષણ આપ્યું હતું. જે મામલે વીએચપીના સહમંત્રી રોહન શાહની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે.

વડોદરા: રામનવમીના દિવસે વડોદરામાં પથ્થરમારો થયો થયો હતો. જે બાદ વીએચપીના સહમંત્રીએ ભડકાવ ભાષણ આપ્યું હતું. જે મામલે વીએચપીના સહમંત્રી રોહન શાહની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રોહન શાહને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.. વડોદરામાં રામનવમી નિમિત્તે શ્રીરામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવ બાદ રોહન શાહએ ભડકાઉ ભાષણ કર્યું હતું. જેથી પોલીસે હવે કાર્યાવાહી કરી છે. 

ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે અકસ્માત

ખેડાના કઠલાલ સોનપુરા પાસે ડમ્પર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતમાં 2 યુવકનાં મોત  થયા છે. જયારે અન્ય 4ને ગંભીર ઇજા થતાં હોસ્પિટલવ સારવાર માટે લઇ જવાયા છે. તમામ યુવક પ્લેયર હોવાનું જાણવા મળ્યું છે. આતમામ યુવાનોરેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા. અકસ્માતમાં વિનોદ રાજપાલસિંહ ચૌહાણ અને ગજાનંદ ઉપાધ્યાયનું ઘટના સ્થળે મોત થયું છે તો અન્ય ચાર ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા હોસ્પિટલ લઇ જવાયા હતા. રોંગ સાઇડમાંથી આવતા ટ્રેક કારને અડફેટે લેતા 2 આશાસ્પદ યુવાનના મોત થયું છે.

યુવાનો રેલવેમાં એથલેકટીક એક્ટિવિટી સાથે જોડાયેલા હતા,તમામ યુવાનો ગાંધીનગરના રહેવાસી હોવાની   માહિતી મળી છે. કઠલાલ પોલીસ તથા 108 ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતક યુવાનોના મૃતદેહ પીએમ માટે લઇ જવાયા હતા. 4 ઇજાગસ્તોને સારવાર હોસ્પિટલ લઇ જવાયા હતા. આ યુવાનો નેશનલ ગેમમાં પણ રમી ચુક્યા છે. સ્પોર્ટસ  ક્ષેત્રના આશાસ્પદ પદ યુવાનોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં રોજ 300થી વધુ મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે નાનપુરામાં એક આધેડનું મોત થયું છે. તેમની ઉંમર 50 વર્ષની હતી. મૃતક આધેડને પગલમાં ફ્રેક્ચર સહિતની બીમારીઓ પણ હતી. શહેરમાં વધુ ૩૭ પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર પણ એલર્ટ બન્યું 

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધો મોટો નિર્ણય

ગુજરાત રાજ્ય સહકારી બેંકમાંથી શંકર ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીએ રાજીનામું આપ્યું છે. ગઈકાલે GSCની મળેલી સામાન્ય સભામાં રાજીનામુ આપ્યું હતું. શંકર ચૌધરીએ GSCના વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર
વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget