શોધખોળ કરો

Gyanvapi Mosque: ત્યાં કોઇ ત્રિશુલ નથી, જ્ઞાનવાપી પર મુસ્લિમનો હક, CM યોગીના નિવેદન પર સપાના આ નેતા શું બોલ્યા?

શફીકુર રહેમાન બર્કે કહ્યું, "મુસ્લિમો સાથે કોઈ ભૂલ થઈ ન હતી, ન તો મુસલમાનોએ ઝઘડો કર્યો હતો. આ લોકોએ બળજબરીથી છેડછાડ કરીને મંદિર કહેવાનું શરૂ કરી દીધું.

Gyanvapi Mosque:શફીકુર રહેમાન બર્કે કહ્યું, "મુસ્લિમો સાથે કોઈ ભૂલ થઈ ન હતી, ન તો મુસલમાનોએ ઝઘડો કર્યો હતો. આ લોકોએ બળજબરીથી  છેડછાડ કરીને મંદિર કહેવાનું શરૂ કરી દીધું.

યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદન પર સપાના સાંસદ શફીકુર રહેમાન બર્કે દાવો કર્યો છે કે, મુસ્લિમોએ કોઈ ભૂલ કરી નથી અને જ્ઞાનવાપી પર તેમનો કાનૂની અધિકાર પણ છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્ઞાનવાપીને બળજબરીથી મંદિર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે ત્યાં કોઈ ત્રિશૂળ નહોતું, આવી વસ્તુ મળી જ નથી.

સોમવારે (31 જુલાઈ) જ્ઞાનવાપીના ASI સર્વે અંગે સીએમ યોગીએ કહ્યું કે જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો તેના પર વિવાદ થશે. શફિકુર રહેમાનની આ પ્રતિક્રિયા તેમના નિવેદન પર આવી છે.

શફીકર રહેમાન દાવો કરે છે કે, જ્ઞાનવાપીમાં ત્રિશુલ નથી

શફીકુર રહેમાન બરકે કહ્યું, "મુસ્લિમો સાથે કોઈ ભૂલ થઈ નથી, ન તો મુસલમાનોએ ઝઘડો કર્યો હતો. આ લોકોએ બળજબરીથી છેડછાડ કરીને તેને મંદિર કહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ આજે અમે તેને અમારી આસ્થા પ્રમાણે મસ્જિદ ગણીએ છીએ, તો તેમને શું વાંધો છે." તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપીમાં કોઈ ત્રિશુલ નહોતું, અમે એવું માનતા નથી અને ન તો ત્યાં આવું કંઈ મળ્યું છે. શફીકુર રહેમાને વધુમાં જણાવ્યું હતું કે, "દેશની અંદર કાયદો છે, લોકશાહી છે, દેશમાં દરેકને પોતાના ધર્મ પર જીવવાનો અને પોતાની વાત કહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બીજાને પણ જીવવાનો મોકો આપો. તેમનું ખોટી રીતે દમન કરવું યોગ્ય નથી."

સોમવારે (31 જુલાઈ) જ્ઞાનવાપીના ASI સર્વે અંગે સીએમ યોગીએ કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો તેના પર વિવાદ થશે. શફિકુર રહેમાનની આ નિવેદન પર  પ્રતિક્રિયા આપતા આ નિવેદન આપ્યું હતું.

શું કહયું હતું યોગી આદિત્યનાથે

આ પહેલા મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે મુસ્લિમ પક્ષ તરફથી ભૂલ થઈ છે અને આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે જ્ઞાનવાપીની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, જે હિન્દુઓએ રાખી નથી. તેણે બીજો દાવો કર્યો કે ત્રિશુલ પણ ત્યાં હાજર છે. આ અંગે તેમણે પૂછ્યું, "મસ્જિદની અંદર ત્રિશુલ શું કરે છે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે તેણે તે જોવું જોઈએ. જ્ઞાનવાપીમાં જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે. બધી દિવાલો શું પોકારીને આ બધુ જ કહી રહી છે. " સરકાર આ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. અમને ઉકેલ આવવો જોઈએ એ જરૂરી છે."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget