શોધખોળ કરો

Gyanvapi Mosque: ત્યાં કોઇ ત્રિશુલ નથી, જ્ઞાનવાપી પર મુસ્લિમનો હક, CM યોગીના નિવેદન પર સપાના આ નેતા શું બોલ્યા?

શફીકુર રહેમાન બર્કે કહ્યું, "મુસ્લિમો સાથે કોઈ ભૂલ થઈ ન હતી, ન તો મુસલમાનોએ ઝઘડો કર્યો હતો. આ લોકોએ બળજબરીથી છેડછાડ કરીને મંદિર કહેવાનું શરૂ કરી દીધું.

Gyanvapi Mosque:શફીકુર રહેમાન બર્કે કહ્યું, "મુસ્લિમો સાથે કોઈ ભૂલ થઈ ન હતી, ન તો મુસલમાનોએ ઝઘડો કર્યો હતો. આ લોકોએ બળજબરીથી  છેડછાડ કરીને મંદિર કહેવાનું શરૂ કરી દીધું.

યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદન પર સપાના સાંસદ શફીકુર રહેમાન બર્કે દાવો કર્યો છે કે, મુસ્લિમોએ કોઈ ભૂલ કરી નથી અને જ્ઞાનવાપી પર તેમનો કાનૂની અધિકાર પણ છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્ઞાનવાપીને બળજબરીથી મંદિર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે ત્યાં કોઈ ત્રિશૂળ નહોતું, આવી વસ્તુ મળી જ નથી.

સોમવારે (31 જુલાઈ) જ્ઞાનવાપીના ASI સર્વે અંગે સીએમ યોગીએ કહ્યું કે જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો તેના પર વિવાદ થશે. શફિકુર રહેમાનની આ પ્રતિક્રિયા તેમના નિવેદન પર આવી છે.

શફીકર રહેમાન દાવો કરે છે કે, જ્ઞાનવાપીમાં ત્રિશુલ નથી

શફીકુર રહેમાન બરકે કહ્યું, "મુસ્લિમો સાથે કોઈ ભૂલ થઈ નથી, ન તો મુસલમાનોએ ઝઘડો કર્યો હતો. આ લોકોએ બળજબરીથી છેડછાડ કરીને તેને મંદિર કહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ આજે અમે તેને અમારી આસ્થા પ્રમાણે મસ્જિદ ગણીએ છીએ, તો તેમને શું વાંધો છે." તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપીમાં કોઈ ત્રિશુલ નહોતું, અમે એવું માનતા નથી અને ન તો ત્યાં આવું કંઈ મળ્યું છે. શફીકુર રહેમાને વધુમાં જણાવ્યું હતું કે, "દેશની અંદર કાયદો છે, લોકશાહી છે, દેશમાં દરેકને પોતાના ધર્મ પર જીવવાનો અને પોતાની વાત કહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બીજાને પણ જીવવાનો મોકો આપો. તેમનું ખોટી રીતે દમન કરવું યોગ્ય નથી."

સોમવારે (31 જુલાઈ) જ્ઞાનવાપીના ASI સર્વે અંગે સીએમ યોગીએ કહ્યું કે, જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો તેના પર વિવાદ થશે. શફિકુર રહેમાનની આ નિવેદન પર  પ્રતિક્રિયા આપતા આ નિવેદન આપ્યું હતું.

શું કહયું હતું યોગી આદિત્યનાથે

આ પહેલા મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે મુસ્લિમ પક્ષ તરફથી ભૂલ થઈ છે અને આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે જ્ઞાનવાપીની અંદર દેવી-દેવતાઓની મૂર્તિઓ છે, જે હિન્દુઓએ રાખી નથી. તેણે બીજો દાવો કર્યો કે ત્રિશુલ પણ ત્યાં હાજર છે. આ અંગે તેમણે પૂછ્યું, "મસ્જિદની અંદર ત્રિશુલ શું કરે છે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે તેણે તે જોવું જોઈએ. જ્ઞાનવાપીમાં જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે. બધી દિવાલો શું પોકારીને આ બધુ જ કહી રહી છે. " સરકાર આ વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. અમને ઉકેલ આવવો જોઈએ એ જરૂરી છે."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget