શોધખોળ કરો

National Anti-Terrorism Day:21 મેએ શા માટે મનાવાય છે આતંકવાદ વિરોધી દિવસ, જાણો ઇતિહાસ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. 1991માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

National Anti-Terrorism Day:પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. 1991માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ એટલે કે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ દર વર્ષે ભારતમાં 21 મેના રોજ ઉજવવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21મીએ જ હત્યા કરવામાં આવી હતી, આ પ્રસંગે ભારત દર વર્ષે 21મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદને નાબૂદ કરવા અને શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના મહત્વને પ્રકાશિત કરે છે.

રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા, તેઓ 40 વર્ષની વયે સત્તા પર આવ્યા હતા. રાજીવ ગાંધી ભારતના છઠ્ઠા પીએમ હતા. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ મદ્રાસ નજીકના એક ગામ શ્રીપેરુમ્બુદુરમાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની મહિલા સભ્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ વીપી સિંહની સરકારે જાહેરાત કરી હતી કે હવે ભારતમાં 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવશે.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસનો ઇતિહાસ

 રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા. 31 ઓક્ટોબર, 1984ના રોજ રાજીવ ગાંધીની માતા અને દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની ક્રૂર હત્યા બાદ રાજીવ ગાંધીએ દેશની સત્તા સંભાળી હતી.

21 મે 1991માં  રાજીવ ગાંધીની LLTE આતંકવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી, આ એક ઉગ્રવાદી અલગતાવાદી સમૂહ હતું.જે શ્રીલંકાના ઉતરી અને પૂર્વી પ્રાંતોમાં તમિલ માટે એક સ્વતંત્ર માતૃભાષ। માટે લડી રહ્યાં હતા. તમિલનાડુના શ્રીપેરબદૂરમાં એક રેલી દરમિયાન એક  આત્મઘાતી મહિલા દ્રારા હત્યા કરી દેવાઇ હતી. ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે.જેથી  ભારતમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત દેશની સૌથી મહત્વપૂર્ણ હસ્તીઓમાંના એક રાજીવ ગાંધી પરના સૌથી મોટા આતંકવાદી હુમલાથી થઈ હતી.

લોકોમાં શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવા માટે દર વર્ષે 21 મેના રોજ ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. લોકોને એક થવા અને આતંકવાદ સામે ઊભા રહેવાની પ્રેરણા આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં કેટલાક મોટા હુમલાઓ અને ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત દેશની સૌથી મહત્વપૂર્ણ હસ્તીઓમાંના એક રાજીવ ગાંધી પરના સૌથી મોટા આતંકવાદી હુમલાથી થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget