શોધખોળ કરો

National Anti-Terrorism Day:21 મેએ શા માટે મનાવાય છે આતંકવાદ વિરોધી દિવસ, જાણો ઇતિહાસ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. 1991માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

National Anti-Terrorism Day:પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. 1991માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ એટલે કે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ દર વર્ષે ભારતમાં 21 મેના રોજ ઉજવવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21મીએ જ હત્યા કરવામાં આવી હતી, આ પ્રસંગે ભારત દર વર્ષે 21મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદને નાબૂદ કરવા અને શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના મહત્વને પ્રકાશિત કરે છે.

રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા, તેઓ 40 વર્ષની વયે સત્તા પર આવ્યા હતા. રાજીવ ગાંધી ભારતના છઠ્ઠા પીએમ હતા. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ મદ્રાસ નજીકના એક ગામ શ્રીપેરુમ્બુદુરમાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની મહિલા સભ્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ વીપી સિંહની સરકારે જાહેરાત કરી હતી કે હવે ભારતમાં 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવશે.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસનો ઇતિહાસ

 રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા. 31 ઓક્ટોબર, 1984ના રોજ રાજીવ ગાંધીની માતા અને દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની ક્રૂર હત્યા બાદ રાજીવ ગાંધીએ દેશની સત્તા સંભાળી હતી.

21 મે 1991માં  રાજીવ ગાંધીની LLTE આતંકવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી, આ એક ઉગ્રવાદી અલગતાવાદી સમૂહ હતું.જે શ્રીલંકાના ઉતરી અને પૂર્વી પ્રાંતોમાં તમિલ માટે એક સ્વતંત્ર માતૃભાષ। માટે લડી રહ્યાં હતા. તમિલનાડુના શ્રીપેરબદૂરમાં એક રેલી દરમિયાન એક  આત્મઘાતી મહિલા દ્રારા હત્યા કરી દેવાઇ હતી. ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે.જેથી  ભારતમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત દેશની સૌથી મહત્વપૂર્ણ હસ્તીઓમાંના એક રાજીવ ગાંધી પરના સૌથી મોટા આતંકવાદી હુમલાથી થઈ હતી.

લોકોમાં શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવા માટે દર વર્ષે 21 મેના રોજ ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. લોકોને એક થવા અને આતંકવાદ સામે ઊભા રહેવાની પ્રેરણા આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં કેટલાક મોટા હુમલાઓ અને ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત દેશની સૌથી મહત્વપૂર્ણ હસ્તીઓમાંના એક રાજીવ ગાંધી પરના સૌથી મોટા આતંકવાદી હુમલાથી થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: આ નિયમ બદલાશે તો કર્મચારીઓના મૂળ પગારમાં થશે 66% નો વધારો
8મું પગાર પંચ: આ નિયમ બદલાશે તો કર્મચારીઓના મૂળ પગારમાં થશે 66% નો વધારો
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ? પાકિસ્તાની નિષ્ણાતનો દાવો, રશિયાને થશે સૌથી મોટો ફાયદો
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
8th pay commission: 8માં પગાર પંચ પહેલા DA ને લઈ મોટા સમાચાર, આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું!
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
e-PAN કાર્ડને લઈ સરકારની મોટી ચેતવણી, ઓનલાઈન છેતરપિંડીથી બચવા કરો આ કામ
Embed widget