શોધખોળ કરો

National Anti-Terrorism Day:21 મેએ શા માટે મનાવાય છે આતંકવાદ વિરોધી દિવસ, જાણો ઇતિહાસ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. 1991માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

National Anti-Terrorism Day:પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ 21મી મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. 1991માં તમિલનાડુમાં રાજકીય અભિયાન દરમિયાન આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ એટલે કે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ દર વર્ષે ભારતમાં 21 મેના રોજ ઉજવવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 21મીએ જ હત્યા કરવામાં આવી હતી, આ પ્રસંગે ભારત દર વર્ષે 21મેના રોજ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદને નાબૂદ કરવા અને શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના મહત્વને પ્રકાશિત કરે છે.

રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા, તેઓ 40 વર્ષની વયે સત્તા પર આવ્યા હતા. રાજીવ ગાંધી ભારતના છઠ્ઠા પીએમ હતા. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ મદ્રાસ નજીકના એક ગામ શ્રીપેરુમ્બુદુરમાં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની મહિલા સભ્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે બાદ વીપી સિંહની સરકારે જાહેરાત કરી હતી કે હવે ભારતમાં 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવશે.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસનો ઇતિહાસ

 રાજીવ ગાંધી ભારતના સૌથી યુવા વડાપ્રધાન હતા. 31 ઓક્ટોબર, 1984ના રોજ રાજીવ ગાંધીની માતા અને દેશના પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની ક્રૂર હત્યા બાદ રાજીવ ગાંધીએ દેશની સત્તા સંભાળી હતી.

21 મે 1991માં  રાજીવ ગાંધીની LLTE આતંકવાદી દ્વારા હત્યા કરવામાં આવી હતી, આ એક ઉગ્રવાદી અલગતાવાદી સમૂહ હતું.જે શ્રીલંકાના ઉતરી અને પૂર્વી પ્રાંતોમાં તમિલ માટે એક સ્વતંત્ર માતૃભાષ। માટે લડી રહ્યાં હતા. તમિલનાડુના શ્રીપેરબદૂરમાં એક રેલી દરમિયાન એક  આત્મઘાતી મહિલા દ્રારા હત્યા કરી દેવાઇ હતી. ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે.જેથી  ભારતમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત દેશની સૌથી મહત્વપૂર્ણ હસ્તીઓમાંના એક રાજીવ ગાંધી પરના સૌથી મોટા આતંકવાદી હુમલાથી થઈ હતી.

લોકોમાં શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવા માટે દર વર્ષે 21 મેના રોજ ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. લોકોને એક થવા અને આતંકવાદ સામે ઊભા રહેવાની પ્રેરણા આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં કેટલાક મોટા હુમલાઓ અને ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણીની શરૂઆત દેશની સૌથી મહત્વપૂર્ણ હસ્તીઓમાંના એક રાજીવ ગાંધી પરના સૌથી મોટા આતંકવાદી હુમલાથી થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget