શોધખોળ કરો

રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ

યૂક્રેનને આ બેઠકમાં વાતચીત દરમિયાન રશિયા સામે ઘણાબધા પ્રસ્તાવો રાખ્યા છે. તેમને કહ્યું કે, જો સુરક્ષાની ગેરંટી મળે છે, તો અમે તટસ્થ રહીશું, અને સૈન્ય ગઠબંધનમાં પણ સામેલ નહીં થઇએ

Ukraine-Russia War: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી પહેલા યુદ્ધને 35 દિવસ થયા છે, પરંતુ હજુ સુધી કોઇ દેશને સફળતા નથી મળી, નથી રશિયા યૂક્રેન પર કબજો જમાવી શક્યુ કે નથી યૂક્રેન રશિયાને પાછુ ધકેલી શક્યુ. હવે આ બધાની વચ્ચે એક વાત સામે આવી છે અને તે છે બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા. તુર્કીના ઇસ્તંબુલમાં થયેલી ત્રણ કલાકની બેઠકમાં બન્ને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. જોકે મૉસ્કોના પ્રમુખ વાર્તાકારે સ્પષ્ટ કર્યુ છે કે કીવ અને ઉત્તરીય યૂક્રેનની આસપાસ સૈન્ય અભિયાનને ઓછા કરવા માટે રશિયા વાયદો યુદ્ધ વિરામ નથી, પરંતુ કીવ પર હજુ લાંબી વાતચીત થયા બાદ જ નક્કી કરવાનુ છે. 

વળી, યૂક્રેનને આ બેઠકમાં વાતચીત દરમિયાન રશિયા સામે ઘણાબધા પ્રસ્તાવો રાખ્યા છે. તેમને કહ્યું કે, જો સુરક્ષાની ગેરંટી મળે છે, તો અમે તટસ્થ રહીશું, અને સૈન્ય ગઠબંધનમાં પણ સામેલ નહીં થઇએ. યૂક્રેને એ પણ કહ્યું કે, અમે અમારી ધરતી પર વિદેશી સેનાનુ બેઝ પણ નહીં બનવા દઇએ, અને પરમાણુ હથિયાર હાંસલ પણ નહીં કરીએ, આ ઉપરાંત ડોનબાસ અને ક્રીમિયા પર દાવો પણ નહીં કરીએ, અને જો રશિયા પણ યૂક્રેનને યૂરોપિયન યૂનિયનમાં સામેલ થવાનો વિરોધ નહીં કરે. 

રશિયા તરફથી પણ સકારાત્મક પહેલ - 
યૂક્રેનના આ પ્રસ્તાવ પર રશિયા તરફથી પણ સકારાત્મક પહેલ કરવામાં આવી છે, વાતચીત દરમિયાન રશિયાના ઉપ રક્ષા મંત્રી એલેક્ઝેન્ડર ફોમિને કહ્યું કે રશિયા સુરક્ષા દળ કીવ અને ચર્નેહીવની દીશામાં સૈન્ય ગતિવિધિઓમાં કાપ મુકશે. વળી, આ નિવેદનના થોડાક કલાકો બાદ જ રશિયન સેનાની પીછેહઠની ખબર સામે આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, રશિયા અને યૂક્રેનની વચ્ચે આ વાતચીતમાં બે લોકો મુખ્ય મધ્યસ્થ તરીકે દેખાયા. પહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન અને બીજુ રશિયન અબજપતિ અને યૂરોપના જાણીતા ફૂટબૉલ ક્લબ ચેલ્સીના માલિક રોમન અબ્રામોવિચ.

આ પણ વાંચો........ 

Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56

Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત

રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ

આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget