શોધખોળ કરો

Coronavirus: આ જાણીતા દેશમાં એક મહિલામાં કોરોનાના બે વેરિયંટ જોવા મળતાં આશ્ચર્ય, 5 જ દિવસમાં.....

90 વર્ષીય એક મહિલા કોરોનાના એક નહીં પણ બે અલગ-અલગ વેરિયંટથી સંક્રમિત થઈ હતી. પાંચ જ દિવસમાં મહિલાનું મોત થયું હતું.

વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના અનેક વેરિયંટ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે લાખો લોકોના વિશ્વમાં મોત થયા છે. આ દરમિયાન બેલ્જિયમમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 90 વર્ષીય એક મહિલા કોરોનાના એક નહીં પણ બે અલગ-અલગ વેરિયંટથી સંક્રમિત થઈ હતી. પાંચ જ દિવસમાં મહિલાનું મોત થયું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા કોરોનાના આલ્ફા અને બીટા બંને વેરિયંટથી સંક્રમિત થઈ હતી. જેને લઈ ચિંતા વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મહિલાએ કોરોનાની રસી નહોતી લીધી. તે ઘરમાં એકલી જ રહેતી હતી. માર્ચ મહિનામાં મહિલાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને બેલ્જિયમના આલ્સ્ટ શહેરમાં ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ટેસ્ટ દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધીરે ધીરે તેની તબિયત વધારે લથડતી ગઈ હતી અને માત્ર પાંચ જ દિવસમાં મોત થયું હતું.

કેવી રીતે સંક્રમિત થઈ મહિલા ?

ઓએલવી હોસ્પિટલમાં મોલીક્યૂલર બાયોલોજિસ્ટ અને રિસર્ચ ટીમના હેડ બેંકીરબર્ગને જણાવ્યું, તે સમયે બેલ્જિયમમાં બંને વેરિયંટ ખૂબ ઝડપથી ફેલાતા હતા. તેથી આ મહિલાને બે લોકોથી અલગ અલગ વેરિયંટનો ચેપ લાગ્યો હોઈ શકે છે. જોકે તે કેવી રીતે સંક્રમિત થઈ હતી તે જાણી શકાયું નથી. રિસર્ચ ટીમના વડાએ પણ કહ્યું કે બે વેરિયંટથી સંક્રમિત થવાના કારણે મહિલાની હાલત ઝડપથી ખરાબ  થઈ હતી કે અન્ય કારણોસર તે કહેવું મુશ્કેલ છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા ને 896 લોકોના મોત થયા હતા. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાંGandhinagar | ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીRajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
શું બીજાની જમીન પર ખેતી કરનારા ખેડૂતો લઇ શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ?
Embed widget