શોધખોળ કરો

Mike Pompeo: શું ચીનના આક્રમક વલણના કારણે Quadમાં સામેલ થયુ ભારત? અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનો દાવો

ચીનના આક્રમક વલણને કારણે ભારત ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં સામેલ થયું છે.

Mike Pompeo on India Foreign Policy: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ભારત વિદેશ નીતિ અંગે સ્વતંત્ર વલણ ધરાવે છે. માઈક પોમ્પિયોએ દાવો કર્યો હતો કે વિદેશ નીતિ પર સ્વતંત્ર અભિગમ અપનાવનાર ભારતે ચીનની આક્રમક ગતિવિધિઓને કારણે પોતાની રણનીતિ બદલવી પડી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે ભારત ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં સામેલ થયું છે.

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ તેમના નવા પુસ્તક 'Never Give an Inch: Fighting for the America I Love'માં ચીન સાથેના સંબંધો અને ક્વાડમાં ભારતના સામેલ થવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો.

ભારત-ચીન સંબંધોનો ઉલ્લેખ

માઈક પોમ્પિયોએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં 31 મહિનાથી લાંબા સમય સુધી સીમા વિવાદ રહ્યો હતો. જૂન 2020 માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી દ્વિપક્ષીય સંબંધોમાં ગંભીર તણાવ રહ્યો હતો. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ સ્થપાશે નહીં ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

ભારત ક્વોડમાં શા માટે જોડાયું?

મંગળવારે બજારમાં આવેલા તેમના નવા પુસ્તક 'નેવર ગીવ એન ઈંચઃ ફાઈટીંગ ફોર ધ અમેરિકા આઈ લવ'માં તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે ભારત ક્વાડ ગ્રુપમાં સામેલ થયું છે. પોમ્પિયોએ ક્વાડમાં ભારતને 'વાઇલ્ડ કાર્ડ' તરીકે વર્ણવ્યું હતું, કારણ કે તે સમાજવાદી વિચારધારા પર સ્થાપિત રાષ્ટ્ર હતું. તેણે શીત યુદ્ધમાં યુએસ અને તત્કાલીન યુએસએસઆરથી પણ પોતાને દૂર રાખ્યા હતા.

માઈક પોમ્પિયોએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે કેવી રીતે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને ક્વાડ ગ્રૂપમાં લાવવામાં સફળ રહ્યું હતું. યુ.એસ., જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2017માં સંસાધનથી સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક વલણનો સામનો કરવા માટે ક્વાડ એલાયન્સ સ્થાપવાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને આકાર આપ્યો હતો.

ભારતીય જવાનો શહીદ થયા હતા

પોમ્પિયોએ લખ્યું, "જૂન 2020માં ચીની સૈનિકો સાથે ગલવાન ખીણમાં એક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તે લોહિયાળ અથડામણને કારણે ભારતીય જનતાએ ચીન સાથેના તેમના દેશના સંબંધોમાં ફેરફારની માંગ કરી હતી. બાદમાં ટિકટોક અને ડઝનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget