શોધખોળ કરો

નાગરિકતા કાયદા પર સવાલ પુછાતા ચીને શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે

કોલકત્તામાં ચીની કૉન્સૂલ જનરલ ઝા લિયાઉએ બુધવારે નાગરિકતા કાયદા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યાં છે. આ અંગે પાડોશી દેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે, પાકિસ્તાને ભારતના નાગરિકતા કાયદાનો જબરદસ્ત વિરોધ કર્યો છે, ત્યારે ચીને આ મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવીને ટાળી દીધો છે. કોલકત્તામાં ચીની કૉન્સૂલ જનરલ ઝા લિયાઉએ બુધવારે નાગરિકતા કાયદા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. ચીની રાજદૂતે કહ્યું કે, આ સમસ્યા ભારતે જાતે જ નિપટાવવાની છે, આ ભારતનો આંતરિક મામલો છે, અને અમે આના પર કંઇ જ નથી કહી શકતા. આ તમારો દેશ છે અને તમારે જ આને સૉલ્વ કરવાનો છે. સાથે તેમને કહ્યું કે ભારત અને ચીનના સંબંધો બહુ સુમેળભર્યા છે. નાગરિકતા કાયદા પર સવાલ પુછાતા ચીને શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે ખાસ વાત છે કે, ચીની મીડિયામાં પણ ભારતના નવા નાગરિકતા કાયદાને લઇને મોદી સરકારને સમર્થન મળી રહ્યું છે. ચીની સરકારી અખબાર પીપલ્સ ડેલીમાં છપાયેલા એક લેખમાં વિરોધ-પ્રદર્શનને કાબુ કરવા માટે ઇન્ટરનેટ બંધ કરવાના પગલાને યોગ્ય ગણાવ્યુ છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે સંપ્રભુ દેશ કટોકટીની સ્થિતિમાં આવી રીતે જ નિપટે છે. નાગરિકતા કાયદા ગયા અઠવાડિયે સંસદમાં પાસ થયુ હતુ, બાદમાં અનેક રાજ્યોમાં આનો વિરોધ થયો હતો. આ કાયદા અંતર્ગત, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગાવાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget