શોધખોળ કરો

2023 સુધીમાં ઓગળી જશે આર્કટિકના ગ્લેશિયર, 2.72 લાખ કરોડ ટન બરફ ઓગળી ગયાનો રિપોર્ટમાં દાવો

સંશોધકોના મતે, બરફના ઝડપથી પીગળવા અને તાપમાનમાં વધારો થવા પાછળનું કારણ આબોહવા પરિવર્તન છે.

Climate Change : શું તમને બરફ ગમે છે? શું તમને ઉનાળાની ઋતુમાં બરફના પર્વતોની મુલાકાત લેવાનું વિચારો છો? જો હા, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. તમારા મનપસંદ બરફના પર્વતો પાણીમાં ફેરવાઈ રહ્યા છે. આનું કારણ બીજું કંઈ નહીં પણ ક્લાઈમેન્ટ ચેન્જ છે. હવે 2023 ચાલી રહ્યું છે. આજથી 7 વર્ષ પછી એટલે કે 2030 સુધીમાં આર્કટિક મહાસાગરના ગ્લેશિયર્સ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ શકે છે. એક લેટેસ્ટ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આર્કટિક બાકીના વિશ્વ કરતાં ચાર ગણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે.

ક્લાઇમેન્ટ ચેન્જ છે કારણ

સંશોધકોના મતે, બરફના ઝડપથી પીગળવા અને તાપમાનમાં વધારો થવા પાછળનું કારણ આબોહવા પરિવર્તન છે. આબોહવા પરિવર્તનને કારણે છેલ્લા 10 વર્ષોમાં વિશ્વમાં હાજર કુલ ગ્લેશિયર્સમાંથી 2 ટકા પીગળીને પાણી બની ગયા છે. છેલ્લા 40 વર્ષમાં બરફ 70 લાખ ચોરસ કિલોમીટરથી ઘટીને 40 લાખ ચોરસ કિલોમીટર પર આવી ગયો છે.

યુરોપના ક્રાયોસેટ ઉપગ્રહે વિશ્વમાં લગભગ 2 લાખ ગ્લેશિયર શોધી કાઢ્યા છે. સેટેલાઇટમાં 'રડાર ઓલ્ટીમીટર' નામનું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સાધન ગ્લેશિયરની ઊંચાઈ શોધવા માટે ગ્રહની સપાટી પર માઇક્રોવેવ પલ્સ મોકલે છે.

આ સેટેલાઇટથી મળેલી માહિતી અનુસાર, ક્લાઇમેન્ટ ચેન્જના કારણે આ ગ્લેશિયર્સનો 2.72 લાખ કરોડ ટન બરફ 10 વર્ષમાં પીગળી ગયો છે. આ ડેટાને જોતા નિષ્ણાતોની એક ટીમે કહ્યું છે કે આ પરિવર્તન પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વમાં કરોડો લોકો પીવાના પાણી અને ખેતી માટે તેના પર નિર્ભર છે.

સેટેલાઇટ ડેટા અનુસાર, 2010 અને 2020 વચ્ચે ગરમ હવામાનને કારણે 89 ટકા બરફ પીગળી ગયો છે. આ ઉપરાંત, કુદરતી પ્રક્રિયાઓને કારણે 11 ટકા બરફ પીગળી ગયો છે. કારણ ગમે તે હોય, પરંતુ બરફ પીગળવો યોગ્ય નથી. 2021માં નાસાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધી જશે. ત્યારે લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડશે. જો હજુ પણ સુધારો નહીં થાય તો દર વર્ષે તાપમાનમાં વધારો થશે. જો તાપમાનમાં વધારાને કારણે વધુ ગ્લેશિયર ઓગળશે તો તેનું પાણી વિનાશ લાવશે.                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું - કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા...
મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું - કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા...
ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના
ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ
અમેરિકા સાથે મધ્યસ્થતાનો ઢોંગ કરી રહ્યું છે પાકિસ્તાન, ઈરાનને આ રીતે કરી રહ્યું છે મદદ

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઝીંકાયો વધારો, આવતીકાલાથી લાગુ થશે નવા રેટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 70kmphની ઝડપે પવન ફૂંકાશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
અમૂલ બાદ વધુ એક મોટી ડેરીએ દૂધના ભાવ વધાર્યા, જાણો દૂધની થેલી હવે કેટલી મોંઘી પડશે?
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
Embed widget