શોધખોળ કરો

2023 સુધીમાં ઓગળી જશે આર્કટિકના ગ્લેશિયર, 2.72 લાખ કરોડ ટન બરફ ઓગળી ગયાનો રિપોર્ટમાં દાવો

સંશોધકોના મતે, બરફના ઝડપથી પીગળવા અને તાપમાનમાં વધારો થવા પાછળનું કારણ આબોહવા પરિવર્તન છે.

Climate Change : શું તમને બરફ ગમે છે? શું તમને ઉનાળાની ઋતુમાં બરફના પર્વતોની મુલાકાત લેવાનું વિચારો છો? જો હા, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. તમારા મનપસંદ બરફના પર્વતો પાણીમાં ફેરવાઈ રહ્યા છે. આનું કારણ બીજું કંઈ નહીં પણ ક્લાઈમેન્ટ ચેન્જ છે. હવે 2023 ચાલી રહ્યું છે. આજથી 7 વર્ષ પછી એટલે કે 2030 સુધીમાં આર્કટિક મહાસાગરના ગ્લેશિયર્સ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ શકે છે. એક લેટેસ્ટ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આર્કટિક બાકીના વિશ્વ કરતાં ચાર ગણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે.

ક્લાઇમેન્ટ ચેન્જ છે કારણ

સંશોધકોના મતે, બરફના ઝડપથી પીગળવા અને તાપમાનમાં વધારો થવા પાછળનું કારણ આબોહવા પરિવર્તન છે. આબોહવા પરિવર્તનને કારણે છેલ્લા 10 વર્ષોમાં વિશ્વમાં હાજર કુલ ગ્લેશિયર્સમાંથી 2 ટકા પીગળીને પાણી બની ગયા છે. છેલ્લા 40 વર્ષમાં બરફ 70 લાખ ચોરસ કિલોમીટરથી ઘટીને 40 લાખ ચોરસ કિલોમીટર પર આવી ગયો છે.

યુરોપના ક્રાયોસેટ ઉપગ્રહે વિશ્વમાં લગભગ 2 લાખ ગ્લેશિયર શોધી કાઢ્યા છે. સેટેલાઇટમાં 'રડાર ઓલ્ટીમીટર' નામનું ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સાધન ગ્લેશિયરની ઊંચાઈ શોધવા માટે ગ્રહની સપાટી પર માઇક્રોવેવ પલ્સ મોકલે છે.

આ સેટેલાઇટથી મળેલી માહિતી અનુસાર, ક્લાઇમેન્ટ ચેન્જના કારણે આ ગ્લેશિયર્સનો 2.72 લાખ કરોડ ટન બરફ 10 વર્ષમાં પીગળી ગયો છે. આ ડેટાને જોતા નિષ્ણાતોની એક ટીમે કહ્યું છે કે આ પરિવર્તન પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વમાં કરોડો લોકો પીવાના પાણી અને ખેતી માટે તેના પર નિર્ભર છે.

સેટેલાઇટ ડેટા અનુસાર, 2010 અને 2020 વચ્ચે ગરમ હવામાનને કારણે 89 ટકા બરફ પીગળી ગયો છે. આ ઉપરાંત, કુદરતી પ્રક્રિયાઓને કારણે 11 ટકા બરફ પીગળી ગયો છે. કારણ ગમે તે હોય, પરંતુ બરફ પીગળવો યોગ્ય નથી. 2021માં નાસાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2100 સુધીમાં વિશ્વનું તાપમાન નોંધપાત્ર રીતે વધી જશે. ત્યારે લોકોને ભયંકર ગરમીનો સામનો કરવો પડશે. જો હજુ પણ સુધારો નહીં થાય તો દર વર્ષે તાપમાનમાં વધારો થશે. જો તાપમાનમાં વધારાને કારણે વધુ ગ્લેશિયર ઓગળશે તો તેનું પાણી વિનાશ લાવશે.                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget