શોધખોળ કરો

'મારા માટે ભારતીય દેવતાનો અર્થ છે...', અમેરિકામાં ભગવાનને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચી ગયા છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે ભારતમાં બેરોજગારીની સમસ્યા શા માટે છે તેનો ઉલ્લેખ કર્યો. આ સિવાય તેનણે જણાવ્યું કે તેમના માટે ભગવાનનો અર્થ શું છે.

લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે , "ભારતમાં દેવતાનો અર્થ ફક્ત ભગવાન હોતો નથી. ભગવાન એ વ્યક્તિ હોય છે જે અંદર એવો અનુભવ કરે છે તેવી તેની બાહ્ય અભિવ્યક્તિ હોય છે. તેને ભગવાન કહેવામાં આવે છે.  આવું જ અમારા રાજકારણમાં હોય છે. પોતાના ઈરાદાઓને બાજુ પર રાખીને લોકો વિશે વિચારવું જોઈએ. લોકો જેવો અનુભવ કરે છે તેવો જ નેતા અભિવ્યક્તિ આપે છે. પોતાના આઇડિયાને ખત્મ કરીને લોકો વિશે વિચારવું જ દેવતા હોવું હોય છે. ભગવાન રામ, બુદ્ધ, મહાત્મા ગાંધી જેવા લીડર્સ આવા જ હતા. ભારતના નેતાઓ અને અમેરિકાના નેતાઓમાં આ જ તફાવત છે.

ભારતીય રાજકારણ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસના સાંસદે ભારતીય રાજકારણને લઇને કહ્યું હતું કે અમારી રાજનીતિની રસપ્રદ વાત એ છે કે તમે તમારા વિચારોને કેવી રીતે દબાવો છો, તમે તમારા ડર, લોભ અથવા મહત્વાકાંક્ષાઓને કેવી રીતે દબાવો છો અને તમે અન્ય લોકોના ડર અને મહત્વાકાંક્ષાઓનું કેવી રીતે અવલોકન કરો છો.

AIથી દેશને ફાયદો થશેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે તેમની પ્રતિક્રિયા પણ શેર કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, "જ્યારે પણ તમે નવી ટેક્નોલોજી લાવો છો ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે તે નોકરીઓ છીનવી લેશે. જ્યારે કોમ્પ્યુટર પ્રથમ આવ્યું ત્યારે કહેવામાં આવતું હતું કે તે નોકરીઓ છીનવી લેશે. જ્યારે કેલ્ક્યુલેટર પ્રથમ આવ્યા ત્યારે પણ આવું કહ્યું હતું. જે થાય છે તે એ છે કે આ કેટલાક લોકોની નોકરીઓ છીનવે છે અને પછી તે બીજા લોકોને સોંપી દે છે. મારું એ માનવું નથી કે નોકરીઓ ખત્મ થઇ જશે પરંતુ અલગ અલગ રીતે નોકરીઓ પેદા થશે અને અલગ પ્રકારની સિસ્ટમોને વધુ કે ઓછો લાભ થશે.

આ રાહુલ ગાંધીની અંગત યાત્રા છેઃ સામ પિત્રોડા

રાહુલ ગાંધીના યુએસ પ્રવાસને લઈને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રાહુલ અમેરિકાની સત્તાવાર મુલાકાતે નથી આવી રહ્યા, પરંતુ આ દરમિયાન તેઓ યુએસ સંસદ ભવનમાં વિવિધ લોકો સાથે વ્યક્તિગત રીતે વાત કરશે.

America president: અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? ટ્રમ્પ કે કમલા હેરિસ, નાસ્ત્રેદમસે કરી દીધી આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Embed widget