શોધખોળ કરો

Covid 19થી મૃત્યુ પામેલા દર્દીથી ફેલાઈ શકે છે કોરોના સંક્રમણ ?

કોરોના વાયરસે એક તરફ મેડિકલ સાયન્સની સામે ઘણા સવાલો ઉભા કર્યા છે ત્યારે દરરોજ નવી નવી જાણકારી સામે આવે છે.

કોરોના વાયરસે એક તરફ મેડિકલ સાયન્સની સામે ઘણા સવાલો ઉભા કર્યા છે ત્યારે દરરોજ નવી નવી જાણકારી સામે આવે છે. પરંતુ અત્યાર સુધી જે જાણકારી આવી છે તે નિશ્ચિતપણે સાચી હશે તેમ કહી શકાય નહી. ત્યારે એક નવી વાત સામે આવી છે કે મૃત્યુ પામેલા વ્યક્તિથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે મૃત્યુ પામેલા વ્યક્તિથી કોરોના નથી ફેલાતો પરંતુ થાઈલેન્ડની એક ઘટનાએ વૈજ્ઞાનિકોના વિચારને ફરી એક વખત બીજી તરફ વાળી દીધા છે. જણાવવામાં આવે છે કે અહીં એક વ્યક્તિમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિથી કોરોના વાયરસ ફેલાયો. અત્યાર સુધીની જાણકારી મુજબ મૃત્ય પામેલા વ્યક્તિથી કોરોના વાયરસ ફેલાવાની પ્રથમ ઘટના છે. ફોરેન્સિક અને લીગલ મેડિસીન પત્રિકામાં પ્રકાશિત લેખમાં જણાવવામાં આવ્યું છે કે ફોરેન્સિક વિશેષજ્ઞોને કોરોના વાયરસના કારણે મૃત્ય પામેલા દર્દીઓથી વાયરસ ફેલાવાનું શક્યતા ઓછી છે પરંતુ તેમના જૈવિક નમૂના અન શબથી વાયરસ ફેલાવાનો ખતરો ખૂબ વધારે હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ કોરોના વાયરસ શબની અંદર થોડા કલાકો સુધી જીવિત રહી શકે છે. પરંતુ વધુ નથી જણાવાયું કે વાયરસ મૃતકની અંદર કેટલા સમય સુધી રહ શકે છે? પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાયરસથી પીડિત જીવતો હોય કે મૃત તેનાથી બચવા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'અમેરિકા સાથે નહીં થાય કોઈ વાત...', પાકિસ્તાનની જમીન પરથી ઇરાને ટ્રમ્પને આપ્યો કડક સંદેશ
'અમેરિકા સાથે નહીં થાય કોઈ વાત...', પાકિસ્તાનની જમીન પરથી ઇરાને ટ્રમ્પને આપ્યો કડક સંદેશ
પહેલા પોતાનું કાપ્યું, હવે આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકે છે ઈરાન ? ભારત સહિત તમામ પર ખતરો
પહેલા પોતાનું કાપ્યું, હવે આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકે છે ઈરાન ? ભારત સહિત તમામ પર ખતરો
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા આપી મોટી રાહત પણ મૂકી આકરી શરતો: ફસાયેલા 20 ભારતીય જહાજો અંગે મોટું અપડેટ
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા આપી મોટી રાહત પણ મૂકી આકરી શરતો: ફસાયેલા 20 ભારતીય જહાજો અંગે મોટું અપડેટ

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
28 દિવસની ઝંઝટ ખતમ હવે 30 દિવસ ચાલશે મોબાઈલ રિચાર્જ! સરકારની મોટી કાર્યવાહી 
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
LPG Booking: 35 નહીં,  25 દિવસમાં જ મળશે શહેરોમાં સિલિન્ડર, સમયમર્યાદામાં કોઈ ફેરફાર નહીં, જાણો સરકારે શું કહ્યું?
Embed widget