શોધખોળ કરો

G20 Summit: 'ભારતને UNSCમાં સ્થાયી સદસ્યતા મળે છે તો અમને ગર્વ થશે', Turkiye ના રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન

Turkiye on India: હાલમાં સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો છે, જેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે

Turkiye on India:  Turkiyeના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદ પર નિવેદન આપી દુનિયાને ચોંકાવી હતી. તેમણે કહ્યું છે કે જો ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવશે તો તેમના દેશને ગર્વ થશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તમામ બિન-સ્થાયી સભ્યોને એક પછી એક સુરક્ષા પરિષદનો સભ્ય બનવાની તક આપવી જોઈએ. મીડિયાના સવાલનો જવાબ આપતા તેમણે આ વાત કરી હતી

હાલમાં સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો છે, જેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ પાંચ દેશોનો ઉલ્લેખ કરીને એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે આ પાંચ દેશો કરતાં દુનિયા ઘણી મોટી છે. Turkiyeના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ગર્વની લાગણી થશે. કાશ્મીર જેવા મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનારા રિસેપ તૈયપ એર્દોગનના મોઢેથી આ વાતો સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું છે.

એર્દોગને શું કહ્યું?

Turkiyeના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ખૂબ ગર્વ થશે. જેમ તમે બધા જાણો છો, વિશ્વ પાંચ દેશો કરતાં ઘણું મોટું છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આપણે કહીએ છીએ કે વિશ્વ પાંચ દેશોથી મોટું છે તો અમારો અર્થ માત્ર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા નથી. અમે સુરક્ષા પરિષદમાં માત્ર આ પાંચ દેશોને જ જોવા નથી માંગતા.

જોકે, એર્દોગને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો માટે રોટેશનલ મેમ્બરશિપની વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં યુએનએસસીના 15 સભ્યો છે, જેમાંથી પાંચ કાયમી છે અને 10 રોટેશનલ સભ્યો છે. અમારો પ્રસ્તાવ છે કે આ તમામને કાયમી સભ્યપદ આપવામાં આવે. તમામ દેશોને એક પછી એક યુએનએસસીના સભ્ય બનવાની તક મળવી જોઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 195 સભ્ય દેશો છે. તેથી અમે એક રોટેશનલ મિકેનિઝમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં 195 દેશોને કાયમી સભ્ય બનવાની તક મળે છે.

એર્દોગન ભારત વિરોધી રહ્યા છે

વાસ્તવમાં Turkiyeને પાકિસ્તાન તરફી માનવામાં આવે છે. તે વિશ્વના કેટલાક દેશોમાં સામેલ છે જે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. જો કે, આ તમામ વિવાદો વચ્ચે પણ વડાપ્રધાન મોદીએ જી-20 સમિટ દરમિયાન છેલ્લા બે વર્ષમાં બીજી વખત એર્દોગન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદી છેલ્લે 2022માં સમરકંદમાં યોજાયેલી SCO સમિટમાં Turkiyeના રાષ્ટ્રપતિને મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Earthquake Live: વેનેઝુએલામાં ભૂકંપથી ભયંકર તબાહી, 32નાં મોત, 700 ઘાયલ, જાણો અપડેટ્સ
Venezuela Earthquake Live: વેનેઝુએલામાં ભૂકંપથી ભયંકર તબાહી, 32નાં મોત, 700 ઘાયલ, જાણો અપડેટ્સ
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
ધરતી હલી-ઇમારતો જમીનદોસ્ત, વેનેઝુએલામાં ભૂકંપની તબાહીનો લાઇવ નજારો, સામે આવ્યા ભયાનક વીડિયો
ધરતી હલી-ઇમારતો જમીનદોસ્ત, વેનેઝુએલામાં ભૂકંપની તબાહીનો લાઇવ નજારો, સામે આવ્યા ભયાનક વીડિયો
શું ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે PM મોદી ? ઈરાને મોકલ્યું ખાસ આમંત્રણ
શું ખામેનેઇના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે PM મોદી ? ઈરાને મોકલ્યું ખાસ આમંત્રણ

વિડિઓઝ

Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
વેનેઝુએલામાં વિનાશકારી ભૂકંપ, રાજધાની કારાકાસમાં વ્યાપક નુકસાન
Rajkot | જસદણનું આલ્ફા ટ્રેનિંગ સેન્ટર આવ્યું વિવાદમાં, બેદરકારીના કારણે 9 વર્ષની બાળકીના મોતનો આરોપ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
Hun To Bolish : હું તો બોલીશ : લોહીનો કાળો કારોબાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
Rajkot: જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી, 15 દિવસ સુધી બીમારી છુપાવતા 10 વર્ષની વિદ્યાર્થિનીનું મોત
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
વેનેઝુએલામાં 100 વર્ષનો સૌથી મોટો ભૂકંપ: મિનિટ-દર-મિનિટ વિનાશની સંપૂર્ણ સમયરેખા, હજારો મોતની આશંકા
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
રામ મંદિર દાન ચોરી કેસમાં આરોપીઓ પર કસાશે ગાળીયો! 6 લોકો સામે FIR ની તૈયારી
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
પાસપોર્ટ, આધાર, વોટર ID નહીં... તો ક્યું ડોક્યુમેન્ટ છે ભારતીય નાગરિકતાનો અસલી પુરાવો? જાણો શું કહે છે કાયદો
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
IND Vs IRE 2026: તો શું વૈભવ સૂર્યવંશી પોતાની ડેબ્યૂ મેચ નહીં રમી શકે? આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
Indian Passport Ranking: કેટલો મજબૂત છે ભારતનો પાસપોર્ટ, રેન્કિંગમાં કયા નંબરે,ક્યાં છે પાકિસ્તાન? જાણો
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે અલગ હશે ડ્રેસિંગ રૂમ, ઈગ્લેન્ડ પ્રવાસ પર ICCનો ખાસ નિયમ
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
કેતન અગ્રવાલ કેસઃ થાક લાગ્યો હોવાના બહાને બેસી ગઈ સિયા, સિગ્નલ મળતા જ ચેતને માર્યો હતો ધક્કો
Embed widget