શોધખોળ કરો

Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ લાલઘૂમ હિઝબુલ્લા, ઈઝરાયેલ પર કર્યો રોકેટનો વરસાદ

Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહે પ્રથમ વખત ઇઝરાયેલ સામે સીમા પાર હુમલા કર્યા છે.

Lebanon Pager Blast: લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. હિઝબુલ્લાએ બુધવારે (18 સપ્ટેમ્બર) ઇઝરાયેલની સરહદી ચોકીઓ પર રોકેટ છોડ્યા હતા. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ પહેલીવાર ઇઝરાયલ વિરુદ્ધ સીમાપારથી હુમલા કર્યા છે.

 શા માટે હુમલો કરી રહ્યું છે હિઝબુલ્લાહ?

ગઈકાલે એટલે કે મંગળવારે (17 સપ્ટેમ્બર) લેબનોનમાં એક સાથે અનેક પેજર વિસ્ફોટ થયા હતા. પેજર એક પ્રકારનું કોમ્યુનિકેશન ડિવાઈસ છે, તેનો ઉપયોગ મોબાઈલ ફોનની જેમ કરવામાં આવે છે. જો કે, સમય સાથે લોકો ફોનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું. ગઈકાલે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટના તાર ઈઝરાયેલ સાથે જોડવામાં આવી રહ્યા છે. હિઝબુલ્લાએ આરોપ લગાવ્યો છે કે આ હુમલામાં ઈઝરાયેલનો હાથ હતો. જો કે ઈઝરાયેલની સેનાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

શા માટે હિઝબુલ્લાહ લડવૈયાઓ પેજરનો ઉપયોગ કરે છે?

હિઝબુલ્લા સંગઠનમાં વાતચીત માટે પેજરનો ઉપયોગ કરે છે. પેજર દ્વારા તેમનું લોકેશન શોધી શકાતું નથી. મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેસ થવાનું જોખમ રહેલું છે, તેથી હિઝબુલ્લાહ ફોનને બદલે પેજર પસંદ કરે છે. પેજર એ વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ છે, જેનો ઉપયોગ વૉઇસ અને ટેક્સ્ટ સંદેશા મોકલવા માટે થાય છે.

આ પેજર્સમાં કેવી રીતે બ્લાસ્ટ કરવામાં આવ્યા તે અંગે હિઝબુલ્લાહે કોઈ નિવેદન આપ્યું નથી. જો કે, એવી શંકા છે કે બેટરી કોઈક રીતે ગરમ કરવામાં આવી હતી જેથી લિથિયમ બેટરી વધુ ગરમ થાય અને ફાટી જાય. જો કે, નિષ્ણાતોએ આ સિદ્ધાંત પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે આટલી મોટી સંખ્યામાં પેજર સાથે આવું કરવું શક્ય નથી.

તો બીજી તરફ 17 સપ્ટેમ્બરે પેજર સિરિયલ બ્લાસ્ટ બાદ લેબનોનમાં અફરાતફરીનો માહોલ છે. આ હુમલામાં હિઝબુલ્લાહના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. લગભગ 4 હજાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. લેબનોનનો આરોપ છે કે આ સીરિયલ બ્લાસ્ટ પાછળ ઈઝરાયેલનો હાથ છે. હિઝબુલ્લાએ બદલો લેવાની ચેતવણી આપી છે. જેને જોતા ઈઝરાયેલ એલર્ટ થઈ ગયું છે. ઇઝરાયેલે લેબનોન સાથેની સરહદ પર 20 હજાર સૈનિકો તૈનાત કર્યા છે.

આ પણ વાંચો...

Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget