શોધખોળ કરો

હૉકિંગ્સની ભવિષ્યવાણી, 1 હજાર વર્ષમાં ધરતી પરથી માનવ સભ્યતાનો અંત

લંડનઃ આવનારા એક હજાર વર્ષમાં માનવ સભ્યતાનો ધરતી પર અંત આવી જશે. જીવીત રહેવા માટે માણસને અન્ય કોઈ ગ્રહ શોધવો પડશે. આ આગાહી જાણીતા વિજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સે ઓક્સફોર્ડ યુનિયન ડિબેટિંગ સોસાઈટીમાં પોતાની સ્પીચ દરમિયાન કરી હતી. તેમણે કહ્યું કે 'જો માનવ સભ્યતાને બચાવવી હોય તો ધરતી છોડવી પડશે, એવું પણ બની શકે કે ધરતીનો અંત થવામાં હજાર અથવા દશ હજાર વર્ષ લાગી શકે, પરંતુ એ પહેલા આપણે સ્પેસમાં કોઈ અન્ય ગ્રહ પર શિફ્ટ થઈ જવું પડશે' લંડનઃ જાણીતા વિજ્ઞાનિક સ્ફિન હૉકિંગ્સ પૃથ્વીના નાશ થવાની ભવિષ્યવાણી કરી છે. આવનારા હજાર વર્ષમાં માનવ સભ્યતા ધરતી પરથી અંત આવી જશે. જીવીત રહેવા માટે માનવે અન્ય કોઇ ગ્રહ શોધી લેવાની વાત હૉકિંગે કરી હતી. ઓક્સફો્રડ યુનિયન ડિબેટિંગ સોસાઇટીમાં પોતાની સ્પીચ દરમિયાન જણાવ્યું હતુ કે, ' માનવ સભ્યતા બચાવવા માટે ધરતી છોડવી પડશે, એવી બની શકે છે કે, ધરતીનો અંત આવવામાં હજાર કે દશ હજાર વર્ષ લાગી શકે છે. તે પહેલા આપણે સ્પેશકમાં કોઇ અન્ય ગ્રાહમાં શિફ્ટ થઇ જવું પડેશે' લંડનના એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર હૉકિંગ્સ પોતાની સ્પિચમાં જણાવ્યું હતું કે, માણસ યુનિવર્સનો એક નાનો ભાગ છે એ ગર્વની વાત છે, અને માણસ તેને સમજવામાં સફળ રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, આપણી પૃથ્વી નબળી પડી ગઇ છે અને આવનારા એક હજાર વર્ષ બાદ અહીં વાતાવરણ જીવન માટે યોગ્ય નહીં હરે, આવનારા દિવસોમાં પૃથ્વી સામે ક્લાઇમેટ ચેંજ અને ન્યૂક્લિયર ટેરિરિઝમ જેવા પડકારો હશે' હોકિંગે પોતાની સ્પીચમાં યુનિવર્સ, આઈસ્ટાઈનની થ્યોરી, મિથ્સ અને ભગવાનની વાત પણ કરી હતી. હોકિંગે કહ્યું કે 'રિસર્ચ અને થ્યોરિટિકલ ફિઝિક્સ માટે સારો સમય આવનાર છે, છેલ્લા 50 વર્ષમાં યુનિવર્સને લઈને આપણા વિચારોમાં બદલાવ આવશે, હું ખુશ છું કે તેમાં મારું પણ કોન્ટ્રીબ્યૂશન છે' ઉલ્લેખનીય છે કે 2009માં નાસાએ સ્પેસમાં ધરતી જેવા ગ્રહોની શોધ માટે અભિયાન ચલાવ્યું હતું. નાસાની રિપોર્ટ પ્રમાણે સ્પેસમાં 2300 એવા ગ્રહો છે જ્યાં માણસ વસવાટ કરવાનો વિચાર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget