શોધખોળ કરો

Earthquake: ઇન્ડોનેશિયામાં ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 268 થઇ, 151 લોકો હજુ પણ લાપતા

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડા સુહાર્યંતોનું કહેવું છે કે ભૂકંપમાં 1,083 લોકો ઘાયલ થયા છે

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે આવેલા પ્રચંડ ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 268 થઈ ગઈ છે. કાટમાળમાં દટાયેલા મૃતદેહો બહાર આવ્યા બાદ આ સંખ્યામાં વધારો થયો છે. 151 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી.

નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડા સુહાર્યંતોનું કહેવું છે કે ભૂકંપમાં 1,083 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું હતું કે અમારું સંપૂર્ણ ધ્યાન શોધ અને બચાવ કામગીરી પર છે. આ અમારી પ્રાથમિકતા છે. ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવાની ફરજ પડી હતી. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. સિયાનજુરમાં હોસ્પિટલનો પાર્કિંગ આખી રાત પીડિતોથી ભરાઈ ગયો હતો. કેટલાકને કામચલાઉ ટેન્ટમાં સારવાર આપવામાં આવી હતી. અન્યને પેવમેન્ટ પર ટીપાં પર મૂકવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય કર્મચારીઓએ ટોર્ચના પ્રકાશમાં દર્દીઓને ટાંકા આપ્યા હતા.

BNPB અનુસાર, ભૂકંપ રાજધાની જકાર્તામાં લગભગ 75 કિમી (45 માઇલ) દૂર અનુભવાયો હતો. ભૂકંપમાં ઓછામાં ઓછા 2,200 ઘરોને નુકસાન થયું હતું અને 5,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઈન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. 2004 માં, ઉત્તર ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે 14 દેશોને અસર કરી હતી. હિંદ મહાસાગરના કિનારે 226,000 લોકો માર્યા ગયા, જેમાંથી અડધાથી વધુ ઇન્ડોનેશિયન હતા.

Shraddha Case : શ્રદ્ધાના 35 નહીં પણ 36-37 ટુકડા કરી નાખત...યુવકનો ભડકાઉ Video

Shocking Video: શ્રદ્ધા વાલ્કર હત્યા કેસે દેશભરમાં સનસનટી મચાવી દીધી છે. શ્ર્દ્ધાના હત્યારા આફતાબ પર લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. આફતાબે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે શ્રદ્ધાના એક બે નહીં પણ 35 ટુકડા કર્યા હતાં. જેને તેણે દિલ્હીની આસપાસ આવેલા જંગલમાં જુદી જુદી ઠેકાણે ફેંકી દિધા હતાં. આ ઘટનાના પડઘા હજી સમ્યા નથી ત્યાં એક નફરત ફેલાવતો વીડિયો સામે આવ્યો છે. 

વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ પોતાને બુલંદશહેરનો હોવાનું જણાવી રહ્યો છે. જેમાં તે ભારોભાર નફરત ફેલાવી રહ્યો છે. જોકે અમે આ વીડિયોની પુષ્ટી નથી કરતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget