શોધખોળ કરો

Israel Hamas War: ઇઝરાયલમાં બેન્ઝામિન નેતન્યાહૂના વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો, રાજીનામાની કરી માંગ

Israel Hamas War: ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર, લોકો બંધકો અને તેમના પરિવારોના સમર્થનમા ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો વિરોધ કરી રહ્યા છે

Israel Hamas War: ઈઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે, જેમાં 1400થી વધુ ઈઝરાયલના લોકોના મોત થયા છે. સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસને બંધક બનાવીને પીડિત લોકોના પરિવારજનોએ હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. લોકો સરકાર વિરુદ્ધ પોસ્ટર અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં લોકો આ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંધક બનાવવામાં આવેલા લોકો હજુ સુધી તેમના ઘરે પહોંચ્યા નથી જેના કારણે લોકોમાં ગુસ્સો છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટ અનુસાર,  ડઝનેક લોકો બંધકો અને તેમના પરિવારોના સમર્થનમા ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનાર મોનિકા લેવીએ કહ્યું, “હું ઈચ્છું છું કે બેન્જામિન નેતન્યાહુ અને તેના તમામ લોકો ઘરે પાછા ફરે. કારણ કે તેઓએ દક્ષિણના રહેવાસીઓને એકલા છોડી દીધા છે અને તેઓને ત્યાંના રહેવાસીઓના જીવનમાં કોઈ રસ નથી અને તેના બદલે તેઓ રાજકારણમાં વ્યસ્ત છે.                                                

વિરોધીઓએ નેતન્યાહુ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ઇઝરાયલના નાગરિકોને બચાવવા કરતાં તેમના રાજકીય અસ્તિત્વની ચિંતા કરી રહ્યા છે. કેટલાક ઇઝરાયલી બંધકોના પરિવારો સુધી ન પહોંચવા બદલ નેતન્યાહૂની ટીકા પણ કરી છે. સેંકડો લોકો તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયની બહાર હમાસ દ્વારા બંધક બનાવેલા લોકોમાંથી એકના પરિવારના સભ્ય દ્વારા શરૂ કરાયેલા વિરોધમાં જોડાયા હતા.  

ગયા શનિવારે હમાસ દ્વારા એક મોટા હુમલામાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા પછી ગુમ થયેલા અથવા પકડાયેલા લોકોના નામ અને ફોટોગ્રાફ્સ ઘણા વિરોધ પ્રદર્શનમાં હતા. પ્રદર્શન દરમિયાન અન્ય લોકોએ ઇઝરાયલના ધ્વજ અને બેનરો લહેરાવતા કહ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિનાશક નિષ્ફળતા માટે જવાબદાર છે અને તેમણે રાજીનામું આપવું જોઈએ.        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
શું તમે પણ Swiggyથી મંગાવો છે જમવાનું? હવે દરેક ઓર્ડર પર કંપની વસૂલશે આટલો ચાર્જ
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Embed widget