શોધખોળ કરો

ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલો, સ્કૂલ પર ફેંક્યા બોમ્બ, 39ના મોત

આ વખતે ઇઝરાયલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસીરાત કેમ્પમાં આવેલી એક સ્કૂલને નિશાન બનાવી છે.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ ખત્મ થવાનું નામ લઇ રહ્યું નથી. આ વખતે ઇઝરાયલની સેનાએ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસીરાત કેમ્પમાં આવેલી એક સ્કૂલને નિશાન બનાવી છે.  આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 39 પેલેસ્ટાઈનના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 39 પેલેસ્ટિનિયનોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા.

લડાકુ વિમાનોએ હુમલો કર્યો

ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ અનુસાર, ઇઝરાયલના ફાઇટર જેટે ઓછામાં ઓછા ત્રણ ઓર્બિટર પર વિવિધ મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ શાળામાં સેંકડો પેલેસ્ટિનિયનો હતા. એપીના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેમણે ગાઝા પટ્ટીમાં એક શાળાની અંદર 'હમાસ પરિસર ' પર હુમલો કર્યો.

હમાસ સંચાલિત ગાઝા સરકારના મીડિયા કાર્યાલયે શાળા પરના ઈઝરાયલના હુમલાને ભયાનક નરસંહાર ગણાવીને વખોડી કાઢી હતી. આ હુમલો 'નાગરિકો વિરુદ્ધ કરવામાં આવેલા નરસંહારના ગુનાનો સ્પષ્ટ પુરાવો છે.'

આ હુમલાની જવાબદારી ઈઝરાયલે લીધી છે

કાર્યાલયે વધુમાં કહ્યું કે માનવતાને જોખમમાં મૂકતા ઈઝરાયલ અને અમેરિકાએ આ હુમલાઓની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. ઓફિસ અનુસાર, આ બંને દેશો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ ઘટના પર ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

મોસાબ હસન યુસુફે નિવેદન આપ્યું હતું

આ દરમિયાન હમાસના સહ-સ્થાપક શેખ હસન યુસુફના પુત્ર મોસાબ હસન યુસુફે નિવેદન આપ્યું છે. મોસાબે કહ્યું કે પેલેસ્ટાઈન ઈઝરાયલના વિનાશ પર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે, જો પેલેસ્ટાઈનની કોઈ વ્યાખ્યા છે તો તેનો અર્થ ઈઝરાયલનો વિનાશ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget