શોધખોળ કરો

Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ

Nobel Peace Prize 2024: જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોએ 2024 નો નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો. આ સંસ્થા હિરોશિમા અને નાગાસાકી (જેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે) પરના પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોની સંભાળ સુનિશ્ચિત કરે છે.

Nobel Peace Prize 2024: જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોએ 2024 નો નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો. આ સંસ્થા હિરોશિમા અને નાગાસાકી (જેને હિબાકુશા તરીકે પણ ઓળખવામાં આવે છે) પરના પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોની સંભાળ સુનિશ્ચિત કરે છે.

 

આ જાપાની સંસ્થા એ વાતને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે કે પરમાણુ હથિયારોનો ફરી ક્યારેય ઉપયોગ ન થવો જોઈએ. નોર્વેજીયન નોબેલ સમિતિને આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે કુલ 286 ઉમેદવારોની અરજીઓ મળી હતી, જેમાંથી 89 સંસ્થાઓ હતી. વર્ષ 2023માં ઈરાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આમને બે નોબેલ પ્રાઈઝ મળ્યા છે
અમેરિકાના પોર્ટલેન્ડમાં જન્મેલા લિનસ પાઉલિંગ વિશ્વના એકમાત્ર એવા વ્યક્તિ છે જેમને બે નોબેલ પ્રાઈઝ મળ્યા છે. તેમને એક નોબેલ પુરસ્કાર રસાયણશાસ્ત્ર માટે અને બીજું શાંતિ માટે મળ્યું. નોબેલ પુરસ્કારના સત્તાવાર સોશિયલ મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે રાસાયણિક બોન્ડને સમજવા અને તેનું વર્ણન કરવા માટે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કર્યો હતો. બાદમાં તેણે પરમાણુ શસ્ત્રો સામે જોરશોરથી ઝુંબેશ ચલાવી અને પરમાણુ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવાની અરજી દાખલ કરી.

દક્ષિણ કોરિયાના લેખક હાન કાંગને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો
સાહિત્યના ક્ષેત્રમાં 2024 માટે નોબેલ પુરસ્કાર દક્ષિણ કોરિયાના લેખક હેન કાંગને આપવામાં આવ્યો હતો. તેમના ગહન કાવ્યાત્મક ગદ્ય માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. તેમનું ગદ્ય માનવજીવનની નાજુકતાને ઉજાગર કરે છે. તેમના પુસ્તકોમાં ધ વેજિટેરિયન, ધ વ્હાઇટ બુક, હ્યુમન એક્ટ્સ અને ગ્રીક લેસનનો સમાવેશ થાય છે.

નોબેલ શાંતિ પુરસ્કાર કોણ આપે છે?
નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની સંસદ (સ્ટોર્ટિંગેટ) દ્વારા પસંદ કરાયેલ સમિતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. સમિતિમાં નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત 5 સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરે છે. તે જ સમયે, નોબેલ પુરસ્કાર અને ડિપ્લોમા સાથે, વિજેતાને પુરસ્કારની રકમ ધરાવતો દસ્તાવેજ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો...

Nobel Prize 2024: રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કયા વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચારVadodara Crime Case | વિધર્મી યુવાને સગીરાને ધમકાવી આચર્યુ દુષ્કર્મ, આવી બાબતો માટે કરતો હતો દબાણSurat Rape Case | સામૂહિક દુષ્કર્મ કેસને લઈને ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 11-10-2024Mumbai Heavy Rain | ભારે પવન સાથેના વરસાદથી ઘમરોળાયું મુંબઈ, ક્યાંક ત્રાટકી વીજળી; જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Nobel Peace Prize 2024: નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત,આ જાપાની સંસ્થાને મળ્યો એવોર્ડ
Mahadev Betting App Scam:  મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
Jio Financial Services: જિયો ફાઇનાન્સિયલ સર્વિસે લોન્ચ કરી JioFinance એપ, યુઝર્સને મળશે અનેક ફાયદાઓ
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
'પત્ની અને પતિ શારીરિક સુખની માંગણી એકબીજા પાસે નહી કરે તો ક્યાં કરશે?' હાઇકોર્ટે ફગાવી અરજી
Embed widget