શોધખોળ કરો

પાકિસ્તાને કહ્યુ- ભારતીય ઉડાણ માટે બંધ નથી કર્યું અમારુ એરસ્પેસ

પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું નથી. એટલું જ નહી ભારતીય ઉડાણ માટે કોઇ રૂટ બંધ કરવામાં આવ્યો નથી

નવી દિલ્હીઃ પાકિસ્તાને ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી નથી. એટલું જ નહી તેણે ભારતીય ઉડાણો માટે કોઇ માર્ગમાં ફેરફાર કર્યો નથી. પાકિસ્તાની સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તા મુજતબા બેગે કહ્યું કે, એરમેનની નોટિસમાં કોઇ ફેરફાર આપવામાં આવ્યો નથી અને તમામ ઉડાણો અગાઉની જેમ સંચાલિત થઇ રહી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું નથી. એટલું જ નહી ભારતીય ઉડાણ માટે કોઇ રૂટ બંધ કરવામાં આવ્યો નથી ના કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયામાં આવેલી કેટલીક ખબરો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, બંન્ને દેશો વચ્ચે નવા તણાવ બાદ એક પણ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે, પાકિસ્તાને ભારત માટે પોતાના એરસ્પેસ પર પ્રતિબંધ લગાવ્યો નથી. આ ભારતીય ઉડાણો માટે ખુલ્લો છે. જોકે અગાઉ એવા સમાચાર હતા કે કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાના જવાબમાં પાકિસ્તાને ભારત સાથે કૂટનીતિક સંબંધો ઓછા કરવાના નિર્ણય બાદ ભારતીય ઉડાણો માટે કેટલાક માર્ગ બંધ કરી દીધા હતા. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરથી કલમ 370 રદ કરવા અને રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના કારણે પાકિસ્તાને ભારત સાથે તણાવ વધારવા માટે અનેક પગલાભર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Embed widget