શોધખોળ કરો

પાક. PMએ કરતારપુર કોરિડોરનો કર્યો શિલાન્યાસ, સિદ્ધૂએ કહ્યું- ‘મારા યાર દિલદાર ઇમરાનનો આભાર’

કરતારપુર: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે કરતારપુર કોરિડોરનો  શિલાન્યાસ કર્યો છે. આ શિલાન્યાસ સમારોહમાં પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ, ભારતના વિદેશ રાજ્યમંત્રી હરસિમરત કોર અને એચએસ પુરી ઉપસ્થિત રહ્યાં હતા. શિલાન્યાસ બાદ નવજોત સિંહ સિદ્ધુએ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા. સિદ્ધુ એ કહ્યું કે ભારત સરકાર અને પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પુણ્યનું કામ કર્યું છે. તેમણે કહ્યું, “ મારા યાર દિલદાર ઇમરાન ખાનનો આભાર ” આ પગલાને આતંકવાદ અને રાજનીતિ સાથે ન જોડવામાં આવે, કરતારપુરના ઇતિહાસના પ્રથમ પાના પર ઇમરાન ખાનનું નામ હશે.  સિદ્ધુએ કહ્યું જ્યારે સંપર્ક વધશે તો સંદેહ પણ દૂર થશે. બન્ને સરકારનો હંમેશા આભાર માનતો રહીશ. પંજાબ સરકારના મંત્રી સિદ્ધુએ આ કોરિડોર માટે પહેલ કરી હતી. ઓ કોરિડોર આવતા વર્ષે નવેમ્બર પહેલા ખુલશે. પંજાબના ગુરુદાસપુરમાં 4.5 કિલોમીટર લાંબો રસ્તો બનશે જે પાકિસ્તાનને જોડશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાના નારોવાલ જિલ્લામાં સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારા શીખ સમુદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ છે. શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીએ જીવનના અંતિમ 18 વર્ષ અહીં વિતાવ્યા હતા અને ત્યાં જ તેમનું દેહાંત થયું હતું. કરતારપુર કૉરિડોર બનવાથી શીખોના 70 વર્ષનો લાંબો ઇન્તજાર ખતમ થશે. ભારતના કરોડો શીખ ગુરનાનકની સમાધિના દર્શન કરી શકશે. વીઝા વગર પાકિસ્તાનમાં પ્રવેશ મેળવી શકશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવHMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખGujarat Weather News: ગુજરાતનું  શિમલા બન્યું નલિયા, જાણો કેટલું નોંધાયું તાપમાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી
Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Embed widget