શોધખોળ કરો

PM Modi Yoga At UN Live: યોગ દિવસની ઇજવણી પૂર્ણ, PM મોદીનો UN હેડક્વાર્ટર 20 મીનીટનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આજે અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ યુએન હેડક્વાર્ટર ખાતે આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે.

Key Events
PM Modi Yoga At UN Live: PM Modi Yoga Day Celebration In UN Headqaeter PM Modi Yoga At UN Live: યોગ દિવસની ઇજવણી પૂર્ણ, PM મોદીનો UN હેડક્વાર્ટર 20 મીનીટનો કાર્યક્રમ
PM Modi

Background

વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. હવે તે યુએન હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે. અગાઉ, PM ન્યૂયોર્કમાં શિક્ષણવિદો અને થિંક ટેન્ક જૂથોના સભ્યોને મળ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ ન્યૂયોર્કથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વીડિયો સંદેશ જાહેર કરીને દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ એક વિચાર હતો, જેને આજે આખી દુનિયાએ અપનાવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે વડાપ્રધા નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરના પટાંગણમાં યોગા કરશે. પીએમ મોદી યોગા દિવસમાં ભાગ લેવા યુએન હેડક્વાર્ટર પહોંચી ગયાં હતાં. યોગા દિવસની ઉજવણી કરતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને યોગા એટલે શું અને તેના ફાયદાને લઈને જાણકારી આપી હતી. 

19:02 PM (IST)  •  21 Jun 2023

નોંધાય અનોખો રેકોર્ડ

યોગ દિવસ નિમિત્તે નોંંધાયો અનોખો રેકોર્ડ. એક સાથે 183 દેશોના લોકોએ એક જ સ્થળે યોગા કર્યા હોવાની પહેલી ઘટના. નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ.  

18:56 PM (IST)  •  21 Jun 2023

ન્યુ યોર્કના મેયરે શું કહ્યું???

આપણે યોગાભ્યાસ કરીએ છીએ પરંતુ યોગમાંથી આપણને જે મળે છે તે આપણા જીવનમાં અમલમાં મુકીએ છીએ. હું માનું છું કે વડાપ્રધાન આ સંદેશ લઈ રહ્યા છે : એરિક એડમ્સ, ન્યુ યોર્ક, યુએસએના મેયર

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget